શોધખોળ કરો

Zomato Share Price: પરિણામોની જાહેરાત પછી Zomato ના સ્ટોકમાં જોરદાર ઉછાળો, જાણો રોકાણકારોને કેટલો ફાયદો થયો

ઝોમેટોના ત્રિમાસિક પરિણામોની જાહેરાત પછી, ઘણા બ્રોકરેજ હાઉસે રોકાણકારોને શેરમાં ખરીદી કરવાની સલાહ આપી છે, જેના પછી સકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળ્યું છે.

Zomato Share Price: 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત પછી, Zomatoના શેરમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સવારે શેર રૂ. 50ના ભાવે ખૂલ્યો હતો અને 18 ટકાના ઉછાળા સાથે શેરનો ભાવ રૂ. 54.95 પર પહોંચ્યો હતો. રોકાણકારો તરફથી શેરમાં ભારે ખરીદી જોવા મળી રહી છે.

પરિણામો બાદ બ્રોકરેજ હાઉસ ઝોમેટો પર તેજી

ઝોમેટોના ત્રિમાસિક પરિણામોની જાહેરાત પછી, ઘણા બ્રોકરેજ હાઉસે રોકાણકારોને શેરમાં ખરીદી કરવાની સલાહ આપી છે, જેના પછી સકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળ્યું છે. વિદેશી બ્રોકરેજ હાઉસ ગોલ્ડમેન સૅક્સે રૂપિયા 100ના ટાર્ગેટ સાથે Zomato શેર ખરીદવાની સલાહ આપી છે. એટલે કે, રોકાણકારો વર્તમાન સ્તરથી 85 ટકા વળતર મેળવી શકે છે. તે જ સમયે, UBS માને છે કે શેર 95 રૂપિયા સુધી જઈ શકે છે એટલે કે શેર 76 ટકા વળતર આપી શકે છે. મોર્ગન સ્ટેનલીના મતે શેર રૂ.80 સુધી જાય તેવી શક્યતા છે. અગાઉ જેફરીઝ, ક્રેડિટ સુઈસ અને કોટક ઈન્સ્ટિટ્યૂશનલ સિક્યોરિટીઝે પણ ઝોમેટોના શેર ખરીદવાની સલાહ આપી છે. જેફરીઝનું માનવું છે કે ઝોમેટો સ્ટોક રોકાણકારોને 130 ટકા વળતર આપી શકે છે. ક્રેડિટ સુઈસના જણાવ્યા અનુસાર, શેરમાં રૂ. 90 સુધી જવાની સંભાવના છે.

વધુ સારા પરિણામો

સતત ખરાબ સમાચારોને કારણે ચર્ચામાં રહેલ Zomato માટે કેટલાક રાહતના સમાચાર આવ્યા છે. 2022-23ના એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની ખોટ અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 360.70 કરોડની ખોટથી ઘટીને રૂ. 186 કરોડ થઈ ગઈ છે. આવકમાં 67 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ગ્રોસ ઓર્ડર વેલ્યુ 10 ટકા વધીને રૂ. 6430 કરોડ થઈ છે.

મંગળવારના ટ્રેડિંગ સેશનમાં Zomatoના શેરમાં જોરદાર રેલી જોવા મળી હોવા છતાં, શેર હજુ પણ રૂ. 76ની IPO કિંમત કરતાં 29 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. પરંતુ છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં ઝોમેટોએ રૂ. 40.60ના નીચા સ્તરેથી શાનદાર રિકવરી દર્શાવી છે. શેર નીચલા સ્તરેથી 33 ટકા ઊછળ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget