શોધખોળ કરો

પેટ ફુલી જવાની સમસ્યાથી પરેશાન છો, આ સરળ ઉપાય અજમાવી જુઓ, થશે ફાયદો

વરિયાળીનું પાણી એવું અદભૂત ડ્રિન્ક છે તેનાથી એક નહીં અનેક શરીરની સમસ્યાથી મુક્તિ મળે છે. પેટ સંબંધિત સમસ્યામાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક સ્ટડી મુજબ દુનિયાની મોટાભાગની આબાદી મેદસ્વીતાથી પિડીત છે. મેદસ્વીતા અનેક કારણોસર વધે છે. વરિયાળીનું પાણી આ સમસ્યામાં જાદુઇ નુસખો છે. તેનાથી શરીરની ચરબી ઝડપથી પીગળે છે. તેના કારણે જ ખાધા બાદ લોકો વરિયાળીનું સેવન કરે છે. તેનાથી મોંની બદબૂ પણ દૂર થાય છે.ખાસ તો પેટની ચરબી ઘટાડી શકાય છે.

Fennel Drink Benefits: વરિયાળીનું પાણી એવું અદભૂત ડ્રિન્ક છે તેનાથી એક નહીં અનેક શરીરની સમસ્યાથી મુક્તિ મળે છે. પેટ સંબંધિત સમસ્યામાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક સ્ટડી મુજબ દુનિયાની મોટાભાગની આબાદી મેદસ્વીતાથી પિડીત છે. મેદસ્વીતા અનેક કારણોસર વધે છે. વરિયાળીનું પાણી આ સમસ્યામાં જાદુઇ નુસખો છે. તેનાથી શરીરની ચરબી ઝડપથી પીગળે છે. તેના કારણે જ ખાધા બાદ લોકો વરિયાળીનું સેવન કરે છે. તેનાથી મોંની બદબૂ પણ દૂર થાય છે.ખાસ તો પેટની ચરબી ઘટાડી શકાય છે. 

વરિયાળીનું પાણી પેટની બધી જ સમસ્યાને દૂર કરે છે
વરિયાળી ઠંડી હોવાથી તે નુકસાન નથી કરતી. તે પેટ સંબંધિત બધી જ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. વરિયાળી એક આયુર્વેદ ઓષધ છે. જેમાં કેલ્શિયલ, સોડિયમ,  આયરન, સહિત પોટેશિયમ જેવા ખાસ તત્વો જોવા મળે છે. 

વરિયાાળીમાં ફાઇબરની માત્રા વધુ હોય છે. જેમાં વ્યક્તિનું પેટ ભરેલું મહેસૂસ  થાય છે. આપને જણાવી દઇએ કે. કેલેરી બિલકુલ ના કે બરાબર હોય છે. જે વજનને ઘટાડવામાં મદદ ગાર સાબિત થાય છે. વરિયાળી શરીરમાં ફેટ જામવા  નથી દેતું. વરિયાળીનું પાણી શરીરમાંથી ટોક્સિને બહાર કાઢે છે. 

આંખોની રોશની વધારે છે
જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ નિયમિત વરિયાળીનું પાણી પીવું જોઇએ. તેનાથી રાહત થાય છે. વરિયાળીનું પાણી આંખોની રોશની વધારવામાં મદદગાર સાબિત થાય છે. પેટના ઇન્ફેકશનમાં પણ વરિયાળીની પાણી મદદગાર સાબિત થાય છે., વરિયાળીના પાણીનું નિયમિત સેવન કરવાથી પેટની ચરબીને ધટાડી શકાય છે. વરિયાળીની ઠંડી પ્રકૃતિ છે. જેથી ગરમીની સિઝનમાં તેનું સેવન અતિ હિતકારી સાબિત થાય છે. એસિડીટીની સમસ્યામાં પણ વરિયાળીના પાણીનું સેવન રામબાણ ઇલાજ છે. 

પેટની ચરબી ઘટાડે છે 
મેદસ્વતાથી પિડિત મોટાભાગની વ્યક્તિ પેટ ફુલવાની સમસ્યાથી વધુ પરેશાન હોય છે. શરીમાં પેટ એવી જગ્યા છે. જ્યાં બહુ સરળતાથી ચરબીના થર જામે છે. વરિયાળી આ સમસ્યામાં કારગર ઇલાજ છે. પેટ ફુલી જવાની સમસ્યા હોય તો જમ્યા બાદ કાચી વરિયાળીનું સેવન કરવાની આદત પાડો, ફાયદો થશે. જમ્યા બાદ પેટ ફુલશે નહીં. પેટ ફુલી જવાની અને પેટની ચરબી ઓછી કરવાની સમસ્યામાં નિયમિત વરિયાળીના પાણીનું સેવન કરવાથી ફાયદો થાય છે. પેટ પર જામેલી ચરબી ઝડપથી ઉતરે છે. આ રીતે વરિયાળી અનેક રીતે શરીર માટે ગુણકારી છે. તેનુ માત્ર જમ્યા મુખવાસની જેમ પણ જો સેવન કરવામાં આવે તો પાચન સંબંધિત અને પેટ ફુલી જવા સંબંધિત અનેક સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક', વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
Income Tax Recruitment 2024: ઇન્કમ ટેક્સમાં નોકરી મેળવવાની શાનદાર તક, 56,000થી પણ વધુ મળશે પગાર
Income Tax Recruitment 2024: ઇન્કમ ટેક્સમાં નોકરી મેળવવાની શાનદાર તક, 56,000થી પણ વધુ મળશે પગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક', વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
Income Tax Recruitment 2024: ઇન્કમ ટેક્સમાં નોકરી મેળવવાની શાનદાર તક, 56,000થી પણ વધુ મળશે પગાર
Income Tax Recruitment 2024: ઇન્કમ ટેક્સમાં નોકરી મેળવવાની શાનદાર તક, 56,000થી પણ વધુ મળશે પગાર
Dhruvi Patel: ગુજરાતી મૂળની ધ્રુવી પટેલે જીત્યો 'મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024'નો તાજ, બોલિવૂડ એક્ટ્રેસ બનવાનું છે સપનું
Dhruvi Patel: ગુજરાતી મૂળની ધ્રુવી પટેલે જીત્યો 'મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024'નો તાજ, બોલિવૂડ એક્ટ્રેસ બનવાનું છે સપનું
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
આજે ગૂગલ બંધ કરી દેશે લાખો યુઝર્સના Gmail એકાઉન્ટ, તરત જ કરી લો આ કામ
આજે ગૂગલ બંધ કરી દેશે લાખો યુઝર્સના Gmail એકાઉન્ટ, તરત જ કરી લો આ કામ
iPhone 16 સિરીઝનું ભારતમાં વેચાણ શરુ, જાણો તેની કિંમત અને ફિચર્સ
iPhone 16 સિરીઝનું ભારતમાં વેચાણ શરુ, જાણો તેની કિંમત અને ફિચર્સ
Embed widget