શોધખોળ કરો

પેટ ફુલી જવાની સમસ્યાથી પરેશાન છો, આ સરળ ઉપાય અજમાવી જુઓ, થશે ફાયદો

વરિયાળીનું પાણી એવું અદભૂત ડ્રિન્ક છે તેનાથી એક નહીં અનેક શરીરની સમસ્યાથી મુક્તિ મળે છે. પેટ સંબંધિત સમસ્યામાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક સ્ટડી મુજબ દુનિયાની મોટાભાગની આબાદી મેદસ્વીતાથી પિડીત છે. મેદસ્વીતા અનેક કારણોસર વધે છે. વરિયાળીનું પાણી આ સમસ્યામાં જાદુઇ નુસખો છે. તેનાથી શરીરની ચરબી ઝડપથી પીગળે છે. તેના કારણે જ ખાધા બાદ લોકો વરિયાળીનું સેવન કરે છે. તેનાથી મોંની બદબૂ પણ દૂર થાય છે.ખાસ તો પેટની ચરબી ઘટાડી શકાય છે.

Fennel Drink Benefits: વરિયાળીનું પાણી એવું અદભૂત ડ્રિન્ક છે તેનાથી એક નહીં અનેક શરીરની સમસ્યાથી મુક્તિ મળે છે. પેટ સંબંધિત સમસ્યામાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક સ્ટડી મુજબ દુનિયાની મોટાભાગની આબાદી મેદસ્વીતાથી પિડીત છે. મેદસ્વીતા અનેક કારણોસર વધે છે. વરિયાળીનું પાણી આ સમસ્યામાં જાદુઇ નુસખો છે. તેનાથી શરીરની ચરબી ઝડપથી પીગળે છે. તેના કારણે જ ખાધા બાદ લોકો વરિયાળીનું સેવન કરે છે. તેનાથી મોંની બદબૂ પણ દૂર થાય છે.ખાસ તો પેટની ચરબી ઘટાડી શકાય છે. 

વરિયાળીનું પાણી પેટની બધી જ સમસ્યાને દૂર કરે છે
વરિયાળી ઠંડી હોવાથી તે નુકસાન નથી કરતી. તે પેટ સંબંધિત બધી જ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. વરિયાળી એક આયુર્વેદ ઓષધ છે. જેમાં કેલ્શિયલ, સોડિયમ,  આયરન, સહિત પોટેશિયમ જેવા ખાસ તત્વો જોવા મળે છે. 

વરિયાાળીમાં ફાઇબરની માત્રા વધુ હોય છે. જેમાં વ્યક્તિનું પેટ ભરેલું મહેસૂસ  થાય છે. આપને જણાવી દઇએ કે. કેલેરી બિલકુલ ના કે બરાબર હોય છે. જે વજનને ઘટાડવામાં મદદ ગાર સાબિત થાય છે. વરિયાળી શરીરમાં ફેટ જામવા  નથી દેતું. વરિયાળીનું પાણી શરીરમાંથી ટોક્સિને બહાર કાઢે છે. 

આંખોની રોશની વધારે છે
જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ નિયમિત વરિયાળીનું પાણી પીવું જોઇએ. તેનાથી રાહત થાય છે. વરિયાળીનું પાણી આંખોની રોશની વધારવામાં મદદગાર સાબિત થાય છે. પેટના ઇન્ફેકશનમાં પણ વરિયાળીની પાણી મદદગાર સાબિત થાય છે., વરિયાળીના પાણીનું નિયમિત સેવન કરવાથી પેટની ચરબીને ધટાડી શકાય છે. વરિયાળીની ઠંડી પ્રકૃતિ છે. જેથી ગરમીની સિઝનમાં તેનું સેવન અતિ હિતકારી સાબિત થાય છે. એસિડીટીની સમસ્યામાં પણ વરિયાળીના પાણીનું સેવન રામબાણ ઇલાજ છે. 

પેટની ચરબી ઘટાડે છે 
મેદસ્વતાથી પિડિત મોટાભાગની વ્યક્તિ પેટ ફુલવાની સમસ્યાથી વધુ પરેશાન હોય છે. શરીમાં પેટ એવી જગ્યા છે. જ્યાં બહુ સરળતાથી ચરબીના થર જામે છે. વરિયાળી આ સમસ્યામાં કારગર ઇલાજ છે. પેટ ફુલી જવાની સમસ્યા હોય તો જમ્યા બાદ કાચી વરિયાળીનું સેવન કરવાની આદત પાડો, ફાયદો થશે. જમ્યા બાદ પેટ ફુલશે નહીં. પેટ ફુલી જવાની અને પેટની ચરબી ઓછી કરવાની સમસ્યામાં નિયમિત વરિયાળીના પાણીનું સેવન કરવાથી ફાયદો થાય છે. પેટ પર જામેલી ચરબી ઝડપથી ઉતરે છે. આ રીતે વરિયાળી અનેક રીતે શરીર માટે ગુણકારી છે. તેનુ માત્ર જમ્યા મુખવાસની જેમ પણ જો સેવન કરવામાં આવે તો પાચન સંબંધિત અને પેટ ફુલી જવા સંબંધિત અનેક સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget