શોધખોળ કરો

પેટ ફુલી જવાની સમસ્યાથી પરેશાન છો, આ સરળ ઉપાય અજમાવી જુઓ, થશે ફાયદો

વરિયાળીનું પાણી એવું અદભૂત ડ્રિન્ક છે તેનાથી એક નહીં અનેક શરીરની સમસ્યાથી મુક્તિ મળે છે. પેટ સંબંધિત સમસ્યામાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક સ્ટડી મુજબ દુનિયાની મોટાભાગની આબાદી મેદસ્વીતાથી પિડીત છે. મેદસ્વીતા અનેક કારણોસર વધે છે. વરિયાળીનું પાણી આ સમસ્યામાં જાદુઇ નુસખો છે. તેનાથી શરીરની ચરબી ઝડપથી પીગળે છે. તેના કારણે જ ખાધા બાદ લોકો વરિયાળીનું સેવન કરે છે. તેનાથી મોંની બદબૂ પણ દૂર થાય છે.ખાસ તો પેટની ચરબી ઘટાડી શકાય છે.

Fennel Drink Benefits: વરિયાળીનું પાણી એવું અદભૂત ડ્રિન્ક છે તેનાથી એક નહીં અનેક શરીરની સમસ્યાથી મુક્તિ મળે છે. પેટ સંબંધિત સમસ્યામાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક સ્ટડી મુજબ દુનિયાની મોટાભાગની આબાદી મેદસ્વીતાથી પિડીત છે. મેદસ્વીતા અનેક કારણોસર વધે છે. વરિયાળીનું પાણી આ સમસ્યામાં જાદુઇ નુસખો છે. તેનાથી શરીરની ચરબી ઝડપથી પીગળે છે. તેના કારણે જ ખાધા બાદ લોકો વરિયાળીનું સેવન કરે છે. તેનાથી મોંની બદબૂ પણ દૂર થાય છે.ખાસ તો પેટની ચરબી ઘટાડી શકાય છે. 

વરિયાળીનું પાણી પેટની બધી જ સમસ્યાને દૂર કરે છે
વરિયાળી ઠંડી હોવાથી તે નુકસાન નથી કરતી. તે પેટ સંબંધિત બધી જ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. વરિયાળી એક આયુર્વેદ ઓષધ છે. જેમાં કેલ્શિયલ, સોડિયમ,  આયરન, સહિત પોટેશિયમ જેવા ખાસ તત્વો જોવા મળે છે. 

વરિયાાળીમાં ફાઇબરની માત્રા વધુ હોય છે. જેમાં વ્યક્તિનું પેટ ભરેલું મહેસૂસ  થાય છે. આપને જણાવી દઇએ કે. કેલેરી બિલકુલ ના કે બરાબર હોય છે. જે વજનને ઘટાડવામાં મદદ ગાર સાબિત થાય છે. વરિયાળી શરીરમાં ફેટ જામવા  નથી દેતું. વરિયાળીનું પાણી શરીરમાંથી ટોક્સિને બહાર કાઢે છે. 

આંખોની રોશની વધારે છે
જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ નિયમિત વરિયાળીનું પાણી પીવું જોઇએ. તેનાથી રાહત થાય છે. વરિયાળીનું પાણી આંખોની રોશની વધારવામાં મદદગાર સાબિત થાય છે. પેટના ઇન્ફેકશનમાં પણ વરિયાળીની પાણી મદદગાર સાબિત થાય છે., વરિયાળીના પાણીનું નિયમિત સેવન કરવાથી પેટની ચરબીને ધટાડી શકાય છે. વરિયાળીની ઠંડી પ્રકૃતિ છે. જેથી ગરમીની સિઝનમાં તેનું સેવન અતિ હિતકારી સાબિત થાય છે. એસિડીટીની સમસ્યામાં પણ વરિયાળીના પાણીનું સેવન રામબાણ ઇલાજ છે. 

પેટની ચરબી ઘટાડે છે 
મેદસ્વતાથી પિડિત મોટાભાગની વ્યક્તિ પેટ ફુલવાની સમસ્યાથી વધુ પરેશાન હોય છે. શરીમાં પેટ એવી જગ્યા છે. જ્યાં બહુ સરળતાથી ચરબીના થર જામે છે. વરિયાળી આ સમસ્યામાં કારગર ઇલાજ છે. પેટ ફુલી જવાની સમસ્યા હોય તો જમ્યા બાદ કાચી વરિયાળીનું સેવન કરવાની આદત પાડો, ફાયદો થશે. જમ્યા બાદ પેટ ફુલશે નહીં. પેટ ફુલી જવાની અને પેટની ચરબી ઓછી કરવાની સમસ્યામાં નિયમિત વરિયાળીના પાણીનું સેવન કરવાથી ફાયદો થાય છે. પેટ પર જામેલી ચરબી ઝડપથી ઉતરે છે. આ રીતે વરિયાળી અનેક રીતે શરીર માટે ગુણકારી છે. તેનુ માત્ર જમ્યા મુખવાસની જેમ પણ જો સેવન કરવામાં આવે તો પાચન સંબંધિત અને પેટ ફુલી જવા સંબંધિત અનેક સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget