શોધખોળ કરો

C.R. પાટીલે નવો ચિલો ચાતરીને ભાજપના ક્યાં નેતાઓની બોલાવી બેઠક? જાણીને આશ્ચર્ય થશે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ નિમાયેલા સી. આર. પાટીલે વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાનું લક્ષ્ય જાહેર કર્યું છે. આ લક્ષ્યાંકને પહોચી વળવા માટે તેમણે જુદાં જુદાં પગલાં ભરવા માંડ્યા છે

ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ નિમાયેલા સી. આર. પાટીલે વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાનું લક્ષ્ય જાહેર કર્યું છે. આ લક્ષ્યાંકને પહોચી વળવા માટે તેમણે જુદાં જુદાં પગલાં ભરવા માંડ્યા છે અને તેના ભાગરૂપે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં હારેલા ભાજપનાં ઉમેદવારોની કમલમ ખાતે બેઠક બોલાવી છે. સામાન્ય રીતે હારેલા ઉમેદવારોને કોઈ યાદ કરતું નથી ત્યારે પાટીલે નવો ચીલો ચાતરીને હારેલા ઉમેદવારોની બેઠક બોલાવી છે. આ રીતે પાટીલના કારણે પહેલી વખત ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપનાં વિધાનસભા ચૂંટણી હારેલા ઉમેદવારો એક સાથે એકઠા થશે. ભાજપ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે, 2 સપ્ટેમ્બ નાં રોજ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી હારેલા ભાજ્પનાં ઉમેદવારોની સી. આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે. પાટીલ દ્વારા ભાજ્પનાં હારેલા ઉમેદવારોને વિધાનસભા ચૂંટણીમાં તેમની હાર માટેનાં કારણોનો વિસ્તૃત અહેવાલ સાથે લ ને આવવા માટે સૂચના અપાઈ છે. ભાજપનાં હાર માટેના કારણો અને હવે જીત માટે શુ કરી શકાય તે મુદે બેઠકમાં ચર્ચા થશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live: PM મોદીએ સાણંદમાં કેઈન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ધાટન, કહ્યું- ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનશે
PM Modi Gujarat Visit Live: PM મોદીએ સાણંદમાં કેઈન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ધાટન, કહ્યું- ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનશે
PM Modi Gujarat Visit: PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi Gujarat Visit: PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા બિલ રજૂ: મંત્રી સંજયસિંહે ઉઠાવ્યો 'લેન્ડ જેહાદ' નો મુદ્દો, તો ભાજપના જ ધારાસભ્યે કાઢ્યો બળાપો
લેન્ડ જેહાદ અને હિજરત પર ફૂલસ્ટોપ! વિધાનસભામાં રજૂ થયું અશાંતધારા સુધારા વિધેયક, જાણો શું બદલાશે?
વિધાનસભામાં અધિકારીઓ પર ગિન્નાયા શંકર ચૌધરી- 'માત્ર બેસી નથી રહેવાનું, મંત્રીઓને માહિતી પહોંચાડો'
વિધાનસભામાં અધિકારીઓ પર ગિન્નાયા શંકર ચૌધરી- 'માત્ર બેસી નથી રહેવાનું, મંત્રીઓને માહિતી પહોંચાડો'

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Embed widget