શોધખોળ કરો
રૂપાણી સરકારે ક્યા છ જિલ્લામાં શિક્ષણાધિકારીની ખાલી પડેલી જગા પર ક્યા અધિકારીને આપ્યો હવાલો ?
ગુજરાત સરકારે વહીવટી ક્ષેત્રે મોટો નિર્ણય લઈને રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી સ્તરના 28 અધિકારીઓની બદલી કરી છે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે વહીવટી ક્ષેત્રે મોટો નિર્ણય લઈને રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી સ્તરના 28 અધિકારીઓની બદલી કરી છે. આ બદલીના દોરમાં કેટલાક જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને જિલ્લા શિક્ષણાધિકારીની ખાલી પડેલી જગા માટે છ અધિકારીને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ક્યા જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને ક્યા જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે તેની વિગતો નીચે પ્રમાણે છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















