શોધખોળ કરો

વિધાનસભામાંથી કોંગ્રેસે કર્યું વોકઆઉટ, જાણો શું છે કારણ?

આજે 12 વાગ્યે સત્રની શરુઆતમા જ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ અધ્યક્ષ તરીકે નિમાબેનની વરણીનો પ્રસ્તાવ મુકશે. બાદમા એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે. શહેરી વિકાસ સહિતના મુદ્દે પ્રશ્નોત્તરી યોજાશે.

LIVE

Key Events
વિધાનસભામાંથી કોંગ્રેસે કર્યું વોકઆઉટ, જાણો શું છે કારણ?

Background

ગાંધીનગરઃ વિધાનસભાના ટુંકા ચોમાસુ સત્રનો આજે પ્રથમ દિવસ છે. આજે 12 વાગ્યે સત્રની શરુઆતમા જ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ અધ્યક્ષ તરીકે નિમાબેનની વરણીનો પ્રસ્તાવ મુકશે. બાદમા એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે, જેમા શહેરી વિકાસ, મહેસુલ, પાણી પુરવઠા, વાહન વ્યવહાર, કૃષિ, રોજગાર અને ગૃહ વિભાગની પ્રશ્નોત્તરી યોજાશે. પ્રશ્નોત્તરી કાળ બાદ દિવંગત 19 સભ્યોને શ્રધ્ધાંજલી અપાશે. અલગ અલગ બોર્ડ નિગમના અહેવાલો મેજ પર મુકાશેય ત્યાર બાદ વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટેની ચુંટણી યોજાશે. ભાજપ તરફથી જેઠાભાઈ ભરવાડ અને કોંગ્રેસથી અનિલ જોશીયારાએ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ છે. છેલ્લે સરકારી વિધેયકો ગૃહમાં રજુ થશે.

વિધાનસભાના પહેલા દિવસની કાર્યવાહી પહેલા કોંગ્રેસની બેઠક મળશે. વિપક્ષીનેતાના કાર્યાલયમાં 10 વાગે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. સત્રના પ્રથમ દિવસે સરકારને ગૃહમાં ઘેરવાની કોંગ્રેસ રણનીતિ ઘડશે. કોરોના મહામારીમાં સરકારની કામગીરી મુદ્દે કોંગ્રેસ ઘેરશે. સરકારને કોરોના મહામારીથી મૃતકના પરિવારોને સહાયના મુદ્દે કોંગ્રેસ ગૃહમાં વિરોધ કરશે. વાવાઝોડા, અતિવૃષ્ટિની સહાય મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસ કરશે. વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી અંગે બેઠકમાં કોંગ્રેસ રણનીતિ ઘડશે.

16:11 PM (IST)  •  27 Sep 2021

જેઠાભાઈ આહીર બન્યા ઉપાધ્યક્ષ

 ગૃહમાં વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી પૂર્ણ. જેઠાભાઈ આહીર વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ. બહુમતીના આધારે જેઠાભાઇ આહીરની વરણી થઈ.

16:03 PM (IST)  •  27 Sep 2021

કોંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ

કોરોના કાળમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. ગૃહમાં કોંગ્રેસ પક્ષે વિધાનસભા ગૃહમાં કોરોનામાં મૃતકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી. ગૃહમાં શાક્ષક પક્ષની કાર્યવાહી ચાલુ બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોના મૃતકો ને ઉભા થઇને ૐ ના ઉદ્ગગારો સાથે શ્રધ્ધાજનલી પાઠવી. ગૃહગમાં કોરોના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવવાની દરખાસ્ત માન્ય ન રાખતા કોંગ્રેસનું વોકઆઉટ.

14:05 PM (IST)  •  27 Sep 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગૃહના સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે તે માટે શોકદર્શક ઉલ્લેખ કર્યો. ગૃહના ૧૯ પૂર્વ સભ્યોના દુઃખદ અવસાનની નોંધ મુકી.

14:05 PM (IST)  •  27 Sep 2021

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હર્ષ સંઘવીના ભાષણને લઈને ટકોર કરી

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હર્ષ સંઘવીના ભાષણને લઈને ટકોર કરી. કહ્યું હર્ષ સંઘવીને પદની ગરિમાનું ભાન નથી. કોઈ ગલીકુચીમાં ભાષણ કરતા હોય તેમ હર્ષ સંઘવી ભાષણ કરી રહ્યા છે. 

14:01 PM (IST)  •  27 Sep 2021

ડ્રગ્સ મુદ્દે હોબાળોઃ 'સરકાર લાજવાના બદલે ગાજે છે'

ગુજરાતમાંથી પકડાયેલા હેરોઇનનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો. વિરજી ઠુમરે સરકારને આરોપીને પકડવા ઉગ્રતાથી રજુઆત કરી. જોકે સરકાર તરફથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો જવાબ કહ્યું, ગૃહ વિભાગ સુરક્ષિત હાથમાં છે. એટીએસ દ્વારા ખૂબ મોટું ઓપરેશન પાર લાડયું છે. 30 કિલો જેટલું હિરોઇન પકડ્યું છે .

આ  મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો. વિપક્ષના ધારાસભ્યો ઉભા થઇ ગયા. ગૃહ મંત્રીએ કહ્યું વિપક્ષ પોલીસની કામગીરીને બિરદાવવા ને બદલે ટીકા કરે છે. ગુજરાતમાં પકડાયેલ દ્રગ્સ અને હિરોઇન મુદ્દે ગૃહમાં હોબાળો. કોંગ્રેસનો હલાબોલ- સરકારની મીઠી નજર હેઠળ કરોડોનું દ્રગ્સ કંડલા પોર્ટ પર ઉતાર્યું છે.  જેનો સરકારે જવાબો આપવા જોઇએ. સરકાર લાજવાના બદલે ગાજે છે. પોલીસને સરકારે પટાવાળા બનાવી દીધા છે. કોંગ્રેસના ધારાસભ્યો ઉભા થઈ ગયા હતા. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો...', 25 વર્ષ પછી પાકિસ્તાની આર્મી ચીફનું મોટું કબૂલાતનામું
'કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો...', 25 વર્ષ પછી પાકિસ્તાની આર્મી ચીફનું મોટું કબૂલાતનામું
પૂજા ખેડકર પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી દૂર કરી
પૂજા ખેડકર પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી દૂર કરી
મોદી સરકાર આરામથી પસાર કરાવી લેશે વકફ સંશોધન બિલ? રાજ્યસભામાં NDA પાસે આટલું સંખ્યાબળ, સમજો - પૂરું ગણિત
મોદી સરકાર આરામથી પસાર કરાવી લેશે વકફ સંશોધન બિલ? રાજ્યસભામાં NDA પાસે આટલું સંખ્યાબળ, સમજો - પૂરું ગણિત
ગંદા વીડિયો જોયા તો ઘરેથી ઉઠાવી જશે પોલીસ, આ કાયદા હેઠળ જેલની હવા ખાવી પડશે
ગંદા વીડિયો જોયા તો ઘરેથી ઉઠાવી જશે પોલીસ, આ કાયદા હેઠળ જેલની હવા ખાવી પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | ગૃહમંત્રીશ્રી હવે તો જાગોHun to Bolish | હું તો બોલીશ | આ લસણથી સાવધાન !Ganesh Chaturthi 2024: આજથી ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ, વિધ્નહર્તાને આવકારવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલRajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં, ડૉક્ટરે વૃદ્ધાને સારવાર ન આપી હોવાનો આરોપ લાગ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો...', 25 વર્ષ પછી પાકિસ્તાની આર્મી ચીફનું મોટું કબૂલાતનામું
'કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો...', 25 વર્ષ પછી પાકિસ્તાની આર્મી ચીફનું મોટું કબૂલાતનામું
પૂજા ખેડકર પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી દૂર કરી
પૂજા ખેડકર પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી દૂર કરી
મોદી સરકાર આરામથી પસાર કરાવી લેશે વકફ સંશોધન બિલ? રાજ્યસભામાં NDA પાસે આટલું સંખ્યાબળ, સમજો - પૂરું ગણિત
મોદી સરકાર આરામથી પસાર કરાવી લેશે વકફ સંશોધન બિલ? રાજ્યસભામાં NDA પાસે આટલું સંખ્યાબળ, સમજો - પૂરું ગણિત
ગંદા વીડિયો જોયા તો ઘરેથી ઉઠાવી જશે પોલીસ, આ કાયદા હેઠળ જેલની હવા ખાવી પડશે
ગંદા વીડિયો જોયા તો ઘરેથી ઉઠાવી જશે પોલીસ, આ કાયદા હેઠળ જેલની હવા ખાવી પડશે
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં આવતા મહિનાથી શું બદલાઈ જશે? જાણો વિગતે
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં આવતા મહિનાથી શું બદલાઈ જશે? જાણો વિગતે
હરિયાણા ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધારવાની તૈયારીમાં ખેડૂતો, કરી દીધી આ મોટી જાહેરાત
હરિયાણા ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધારવાની તૈયારીમાં ખેડૂતો, કરી દીધી આ મોટી જાહેરાત
Ganesh Chaturthi 2024: જો ઘરે ગણપતિ બિરાજમાન હોય તો આ વસ્તુઓને ભૂલથી પણ ઘરમાં ન લાવશો
Ganesh Chaturthi 2024: જો ઘરે ગણપતિ બિરાજમાન હોય તો આ વસ્તુઓને ભૂલથી પણ ઘરમાં ન લાવશો
જામનગરમાં જામી લાડુ સ્પર્ધા: પુરુષે 12 તો મહિલાએ 9 અને બાળકે 5 લાડુ ખાઈને જીતી સ્પર્ધા, જુઓ Video
જામનગરમાં જામી લાડુ સ્પર્ધા: પુરુષે 12 તો મહિલાએ 9 અને બાળકે 5 લાડુ ખાઈને જીતી સ્પર્ધા, જુઓ Video
Embed widget