શોધખોળ કરો

24 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? આ રહ્યાં લેટેસ્ટ આંકડા

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 187 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો જ્યારે ઘણી જગ્યાએ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં.

ગાંધીનગર; ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 187 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો જ્યારે ઘણી જગ્યાએ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. ત્યારે સૌથી વધુ વરસાદ ઉમરગામમાં ખાબક્યો છે, વલસાડના ઉમરગામમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આઠ તાલુકાઓમાં ત્રણથી ચાર ઈંચ વરસાદ અને 18 તાલુકાઓમાં બેથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા વલસાડના ઉમરગામમાં 6 ઈંચ વરસાદ વલસાડના તાપીમાં 4 ઈંચથી વધુ વરસાદ આણંદમાં 4 ઈંચ વરસાદ મહેસાણામાં 4 ઈંચ વરસાદ કચ્છના લખપતમાં 4 ઈંચ જેટલો વરસાદ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ મહેસાણાના કડીમાં 3 ઈંચથી વધુ વરસાદ જામનગરના લાલપુરમાં 3 ઈંચથી વધુ વરસાદ વસસાડના પારડીમાં 3 ઈંચ વરસાદ રાજકોટના ઉપલેટામાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો 24 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? આ રહ્યાં લેટેસ્ટ આંકડા મહેસાણા જિલ્લામાં સતત ત્રણ દિવસથી અલગ-અલગ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આજે પણ વહેલી સવારે મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં સતલાસણામાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. 24 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? આ રહ્યાં લેટેસ્ટ આંકડા હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, શનિવાર અને રવિવાર માટે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે આગામી 3-4 દિવસ માટે નદીમાં ભારે પૂરની શક્યતા સેવાઇ રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget