શોધખોળ કરો

Corona News Update Live:રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક વધતાં ચિંતામાં વધારો, છેલ્લા 5 દિવસમાં કોરોનાથી 15 દર્દીઓ મોતને ભેટ્યાં

રાજકોટ જીવલેણ બનતો કોરોનાએ ચિંતા વધારી છે. પાંચ દિવસમાં 15 દર્દીઓ મોતને ભેટ્યાં છે. રાજકોટ શહેરમાં રોજના ત્રણ મોત થાય છે.

LIVE

Key Events
Corona News Update Live:રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક વધતાં ચિંતામાં વધારો, છેલ્લા 5 દિવસમાં કોરોનાથી 15 દર્દીઓ મોતને ભેટ્યાં

Background

રાજકોટ જીવલેણ બનતો કોરોનાએ ચિંતા વધારી છે.  પાંચ દિવસમાં 15 દર્દીઓ મોતને ભેટ્યાં છે. રાજકોટ શહેરમાં રોજના ત્રણ મોત થાય છે. અહીં કેસમાં ઘટી રહ્યાં છે પરંતુ મૃત્યુની ઘટના વધતાં ચિંતામાં વધારો થયો છે. તબીબોનું તારણ છે કે, કોરોના પેર્ટન બદલીને હવે ફરી ફેફસા સુધી પહોંચી રહ્યો છે.

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં વધુ 2,196 કેસ નોંધાયા છે. તો ગઈ કાલે 1039 કેસ હતા આજે 1157 કેસ વધ્યા.હાલ શહેરમાં 16,782 એક્ટિવ કેસ છે. 16,333 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. તો હોસ્પિટલમાં સારવાર હેઠળ 449 દર્દીઓ છે.
145 દર્દીઓ ઓક્સિજન પર છે. 71 દર્દીઓ વેન્ટિલેટર પર  અને ત્રણ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. વધુ 19 વિસ્તારમાં નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે.

10:16 AM (IST)  •  02 Feb 2022

પંચમહાલ જિલ્લામાં આજે વધુ 98 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, આજે વધુ 2 કોરોના પોઝિટીવ દર્દીના મોત થયા

ગઈ કાલે પણ 2 દર્દીના મોત નિપજયા હતા, છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત થયા છે. જિલ્લાના ગોધરા તાલુકામાંથી 04,હાલોલ 66 કાલોલ 01, શહેરા.01 ઘોઘંબા 14 જાંબુઘોડા 12 કેસ નોંધાયા છે. જિલ્લાના 75 કોરોના દર્દીઓ આજે કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસ ની સંખ્યા 448 પર પહોંચી છે.

મહીસાગર જિલ્લામાં આજે કોરોનાના 16 પોઝીટીવ કેસ નોંધાયા છે. લુણાવાડા તાલુકામાં 13 અને ખાનપુર તાલુકામાં 3 કેસ નોંધાયા છે.જિલ્લામાં આજે 15 લોકોએ કોરોનાને મ્હાત આપી  છે. જિલ્લામાં કોરોનાના 121 એક્ટિવ કેસ નોંધાયા છે.

10:15 AM (IST)  •  02 Feb 2022

કોરોના કેસમાં ધરખમ ઘટાડો, દ્વારકાના જિલ્લામાં માત્ર 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા

દ્વારકા જિલ્લામાં આજે 16 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 34 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે તો
દ્વારકા માં કોરોનાને કારણે એક નું મોત થયું છે. દ્વારકા આરોગ્ય તંત્ર અને નાગરિકોની જાગરૂકતાને કારણે કોરોના કેસો માં નોંધપાત્ર ઘટાડો થયો છે. દ્વારકામાં  10,.  ભાણવડમાં 1,  કલ્યાણપુરમાં 1, , ખંભાળિયામાં 4  કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.

આણંદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં  કોરોના પોઝિટિવ 95 કેસ નોંધાયા છે.  આણંદ 57, આકલાવ 1, બોરસદ 9,
ખંભાતમાં  3 અને પેટલાદમાં  20 કેસ નોંધાયા છે. તો સોજીત્રામાં  નવા  3 અન ઉમરેઠ 2 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે

10:15 AM (IST)  •  02 Feb 2022

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8338 કેસ, 38 લોકોના મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે વધારો થયો છે.  આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 8338  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 75464 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 229 લોકો વેન્ટીલેટર પર છે. 75235 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1083022 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10511 લોકોના મોત થયા છે. 

પાટણ જિલ્લામાં આજે 24 કલાકમાં 224નવા કેસ નોંધાયા છે. 2,072 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તો 2,058 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ છે. જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 3,784કેસ નોંધાયા છે.

10:15 AM (IST)  •  02 Feb 2022

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,61,386 નવા કેસ નોંધાયા તો 1733 દર્દીએ જીવ ગુમાવ્યાં

દેશમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં  1,61,386  નવા કેસ નોંધાયા છે અને 1733 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,81,109 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 16,21,603 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 9.26 ટકા છે.

Pfizer એ બુધવારે યુ.એસ.ને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોવિડ-19 રસીના વધારાના ઓછા ડોઝને મંજૂરી આપવા માંગ કરી હતી. એવું માનવામાં આવે છે કે જો બધું બરાબરરહેશે તો તો યુ.એસ.માં નાના બાળકો માટે માર્ચની શરૂઆતમાં સંભવિત ડોઝિંગ શરૂ કરવામાં આવી શકે છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Embed widget