શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 19 હજારથી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 93.13 ટકા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1010 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના મૃત્યુ થયા હતા.
![રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 19 હજારથી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 93.13 ટકા 2 lakh 19 thousand people recovered from covid 19 in gujarat રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 19 હજારથી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 93.13 ટકા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/20011933/corona-test.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઈલ ફોટો
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1010 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખ 35 હજારને પાર પહોંચી ગઈ છે. જો કે, સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં આજે 1190 લોકોએ કોરોના મ્હાત આપી હતી. આ સાથે અત્યાર સુધી કુલ 2,19,125 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 93.13 ટકા છે.
રાજ્યમાં આજે 54,694 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 90,53,781 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 11940 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,19,125 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 11879 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,35,299 પર પહોંચી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)