શોધખોળ કરો

PORBANDAR : પાકિસ્તાનની જેલમાંથી 20 માછીમારોને મુક્ત કરવામાં આવ્યાં

Indian fishermen released from Pakistani jail : મુક્ત કરાયેલા 20 માછીમારો વાઘા બોર્ડરે પહોંચશે અને ત્યાંથી ભારતમાં પ્રવેશી માદરે વતન આવશે.

Porbandar : પાકિસ્તાનની જેલમાં કેદ 20 ગુજરાતી માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારો પોરબંદરના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની જેલમાં 553 ભારતીય માછીમારો કેદ હતા જે  પૈકી  20 માછીમારોને મુક્ત કરવામાં આવ્યાં છે. કરાચીની લાડી જેલમાંથી આજે 19 જૂને 20 ગુજરાતી માછીમારો મુક્ત કરવામાં આવ્યાં છે. 20 માંથી 7 સલાયાના વહાણના ખલાસી છે. મુક્ત કરાયેલા 20 માછીમારો વાઘા બોર્ડરે પહોંચશે અને ત્યાંથી ભારતમાં પ્રવેશી માદરે વતન આવશે. આ તમામ માછીમારોના પરિવારમાં આનંદ છવાયો છે. 

પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા બંધક બનાવાયેલા 20 ભારતીય માછીમારોને પાકિસ્તાન દ્વારા કરાંચીની જેલમાંથી મુક્ત કરાતા આજે તેઓ વાઘા બોર્ડર પહોંચશે. આ મુક્ત કરાયેલા માછીમારોને પાકિસ્તાનની સેવાભાવી સંસ્થાઓ દ્વારા જીવન જીરૂરી વસ્તુઓની સહાય પણ આપવામાં આવી છે. મહત્વનું છે કે, હજુ પણ 533 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. 

પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા ભારતીય બોટ સહિત સાત માછીમારોને બંધક બનાવાયા
ગત 15 જૂને પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા ભારતીય બોટ સહિત સાત માછીમારોને બંધક બનાવાયા છે.અમારાપ્રતિનિધિ જણાવે છે કે, આઈ.એમ.બી.એલ. નજીક માછીમારી કરી રહેલી ભારતીય બોટ પર પાકમરીન એજન્સી દ્વારા ફાયરિંગ કરી બોટમાં સવાર તમામ સાત માછીમારને  બંધક બનાવાયા છે.પાકમરીન દ્વારા વારંવાર કરાતી આવી હરકતથી ભારતીય માછીમારોમાં ભય ફેલાયો છે. 

BSFએ ચાર હોડી સાથે બે પાકિસ્તાની માછીમારને  જબ્બે કર્યા
કચ્છના અખાતમાં હરામીનાળા તરીકે ઓળખાતા કાદવ કીચડ ધરાવતા છીછરા દરિયામાં બે પાકિસ્તાની માછીમાર અને ચાર બોટ કબ્જે કરવામાં આવી  બી..એસ.એફ. ની પેટ્રોલીંગ ટુકડીને સફળતા મળી છે. સત્તાવાર યાદી માં જણાવ્યા પ્રમાણે ચારેય બોટ માં માછલી ગત 26 મેંના રોજ પકડવાનો માલસામાન  અને ખાધખોરાકી ની ચીજવસ્તુ સિવાય કશુ વાંધાજનક હાથ લાગ્યું નથી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે હરામીનાળા માં એક પાકિસ્તાની માછીમાર બોટ બિનવારસી હાલત માં મળી આવ્યા બાદ કાદવ કીચડ વચ્ચે પેટ્રોલિંગ સઘન બનાવ્યા બાદ ભારત ની દરિયાઈ સરહદ માં ઘૂસી આવેલા પાકિસ્તાની માછીમારો પકડાયા છે.  બી.એસ.એફ. સત્તાવાળા તરફ થી બંને માછીમાર ની પૂછપરછ પૂરી કરી ને તેમણે કાયદેસર ની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ ને સોંપી દેવાની તજવીજ હાથ ધરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget