શોધખોળ કરો

Dahod News: દાહોદમાં પાણીની ટાંકી ધરાશાયી થતા 3ના મોત, 8ની હાલત ગંભીર

Dahod News: દાહોદ જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે. દાહોદના રોઝમ ગામે પાણીની ટાંકી ધરાશાયી થતા 3 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 8થી વધુ લોકો દટાયા હોવાની માહિતી સામે આવી છે.

Dahod News: દાહોદ જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે. દાહોદના રોઝમ ગામે પાણીની ટાંકી ધરાશાયી થતા 3 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 8થી વધુ લોકો દટાયા હોવાની માહિતી સામે આવી છે. પાણીની ટાંકીનો ત્રીજો સ્લેબ ધરાશાયી થતા દુર્ઘટના ઘટી હતી. પાણી પુરવઠા બોર્ડની ટાંકીના નિર્માણ દરમિયાન આ ઘટના બની હતી. અકસ્માતની ઘટનાને પગલે ચારેતરફ અફરા તફરી મચી જવા પામી હતી.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર નવીન બનતી પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. રોઝમ ગામે હોળી ફળિયામાં આ દુર્ઘટના ઘટી છે. પાણીના ટાકાનો સ્લેબ ભરતા આ બનાવ બન્યો હતો. પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની ટાંકી બનતી હતી. સ્લેબ નીચે પડતા કેટલાક લોકો ઘવાયા હતા. 40 ફૂટ ઉંચી ટાંકીનો સ્લેબ તૂટતા મજૂરો નીચે દટાયા હતા. આ તમામ ઘાયલ લોકોને  108ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયા છે.


Dahod News: દાહોદમાં પાણીની ટાંકી ધરાશાયી થતા 3ના મોત, 8ની હાલત ગંભીર

ઘટનાની જાણ થતા પોલીસ અને  ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફસાયેલા મજૂરોને જેસીબીની મદદથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દુર્ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઓલપાડના નરથાણ ગામ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરથાણની સંસ્કારકુંજ શાળામાં મૌખિક પરીક્ષા દરમ્યાન શિક્ષિકા જમીન પર ઢળી પડ્યા હતા. જે બાદ તાત્કાલિક શિક્ષિકાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબે શિક્ષિકાને મૃત જાહેર કર્યા હતા. શિક્ષિકાનું નામ કૃતિકા પરમાર છે. શિક્ષિકાના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.ઓલપાડ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

પાલનપુરમાં એક દંપતિએ ઝેરી પદાર્થ ગટગટાવી હોવાની ઘટના સામે આવી છે. ઝેરી દવા પીધા બાદ પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિને સારવાર માટે હોસ્પિટલે ખસડેવામાં આવ્યો હતો. જોકે, પતિનું પણ સારવાર દરમિયાન મોત થતા અરેરાટી મચી જવા પામી છે. મુતક મુકેશ પરમારે આર્થિક તંગીને લીધે ઝેરી દવા ગટગટાવી હોવાની માહિતી સામે આવી રહી છે. 


Dahod News: દાહોદમાં પાણીની ટાંકી ધરાશાયી થતા 3ના મોત, 8ની હાલત ગંભીર

એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, મૃતક મુકેશ પરમાર જ્યાં મજૂરીકામ કરતા હતા તે મકાન માલિકે પૈસા ના આપતા ઝેરી દવા ગટગટાવી હતી. આપઘાતની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. હાલમં પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget