શોધખોળ કરો

Panchmahal: પ્રેમમાં નિષ્ફળતા મળતા યુવકે ગળેફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા

પંચમહાલ: પાવાગઢ જંગલ વિસ્તારમાંથી યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘોઘંબા તાલુકાના કાલસર ગામના યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વદેસિંહ નાયક નામના યુવકે પોતાના શર્ટ વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.

પંચમહાલ: પાવાગઢ જંગલ વિસ્તારમાંથી યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘોઘંબા તાલુકાના કાલસર ગામના યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વદેસિંહ નાયક નામના યુવકે પોતાના શર્ટ વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. પ્રેમસંબંધમાં નાસીપાસ થઈ યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે. પોલીસે મૃતદેહને હાલોલ હૉસ્પિટલ કાતે પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

તીસ્તા સેતલવાડને હાઈકોર્ટે આપ્યો ઝટકો, તાત્કાલિક સરેન્ડર કરવા આદેશ

 ગુજરાત હાઈકોર્ટે  2002 રમખાણો બાદ ગુજરાત સરકારને બદનામ કરવા પુરાવા સાથે ચેડા કરવાના કેસમાં આરોપી તીસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન અરજી ફગાવી દેવાની સાથે હાઈકોર્ટે તિસ્તાને તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે તીસ્તાને શરતી જામીન આપ્યા હતા અને તેને ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. શનિવારે (1 જુલાઈ) ગુજરાત હાઈકોર્ટે તિસ્તાની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે તિસ્તાની અરજીને ફગાવી દીધી હતી જેમાં તેના વકીલે આગામી 30 દિવસ સુધી તેની ધરપકડ ન કરવા વિનંતી કરી હતી. પરંતુ જસ્ટિસ દેસાઈની ખંડપીઠે તેમની વિનંતીને ફગાવી દીધી હતી અને તેમને તાત્કાલિક સરેન્ડર કરવા કહ્યું હતું.

નિર્દોષને ફસાવવાનો આરોપ
ગયા વર્ષે 25 જૂન 2022ના રોજ ગુજરાત પોલીસે તીસ્તાની ધરપકડ કરી હતી. તિસ્તા પર 2002ના ગુજરાત રમખાણોમાં નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાનું કાવતરું ઘડવાનો અને આ માટે પુરાવા સાથે ચેડાં કરવાનો આરોપ છે. અમદાવાદ બ્યુરો દ્વારા તેમની સામે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ 7 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા બાદ 2 જુલાઈના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા.

ગયા વર્ષે શા માટે તીસ્તાની ધરપકડ કરવામાં આવી હતી?
ગયા વર્ષે, ગુજરાત રમખાણો સંબંધિત એક કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી હતી. અહેસાન જાફરીનું ગુજરાત રમખાણોમાં મોત થયું હતું. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે ઝાકિયાની અરજીમાં કોઈ યોગ્યતા નથી અને આ માટે તીસ્તા સેતલવાડ જવાબદાર છે કારણ કે તેણીએ પોતાના ફાયદા માટે ઝાકિયાનો વારંવાર ભાવનાત્મક રીતે ઉપયોગ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું, તિસ્તાએ આવું એટલા માટે કર્યું જેથી તે આ કેસને લાંબા સમય સુધી જીવિત રાખી શકે અને તેનો ફાયદો ઉઠાવી શકે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, આવા લોકોને કાયદાના દાયરામાં લાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. બીજા દિવસે જ તીસ્તાની મુંબઈથી ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Morbi: વજેપરમાં SOGના દરોડા, વાડામાં છૂપાવેલા 1.45 લાખનો ગાંજા સાથે એકને દબોચ્યો
Morbi: વજેપરમાં SOGના દરોડા, વાડામાં છૂપાવેલા 1.45 લાખનો ગાંજા સાથે એકને દબોચ્યો
Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું
Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ

વિડિઓઝ

Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Embed widget