શોધખોળ કરો

ખાતરના ભાવ વધારા મુદ્દે ગુજરાત ભાજપના કયા ધારાસભ્યે નોંધાવ્યો વિરોધ? કેન્દ્ર સરકારને પત્ર લખી શું કરી માંગ?

અબડાસાના ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજાનું બેબાક નિવેદન સામે આવ્યું છે. ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતોની દયનિય સ્થિતિ છે.  કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખી ફેરવિચારણા કરવા રજુઆત કરી છે.

અબડાસાઃ ખાતરના ભાવમાં થયેલા વધારા મુદ્દે ગુજરાતમાં ખેડૂતો ઠેર ઠેર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે ખાતર ભાવ વધારા મુદ્દે ભાજપના ધારાસભ્યનો વિરોધ સામે આવ્યો છે. અબડાસાના ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજાનું બેબાક નિવેદન સામે આવ્યું છે. ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતોની દયનિય સ્થિતિ છે.  કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખી ફેરવિચારણા કરવા રજુઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે, હું પણ એક ખેડૂત છું અને જે રીતે ખાતરના ભાવ વધ્યા છે તે ખેડૂત માટે યોગ્ય નથી. સરકાર આના ઉપર ફેર વિચારણા કરે.

ખાતરના ભાવ વધારાને લઇને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ કહ્યું ખાતરનો આટલો બધો ભાવ ખેડૂતોની કમર તોડી નાખશે. જૂનાગઢ જિલ્લાના રાજપર ગીર વિસ્તારના ખેડૂતોએ એબીપી અસ્મિતા સાથે ખાતરના ભાવ મુદ્દે વાત કરી હતી. ખાતરનો ભાવ વધારો અસહ્ય છે આમાં ખેતી કેમ કરવી તે એક મોટો સવાલ છે. ડીએપીના ભાવમાં સરકાર ઘટાડો કરે અને સબસિડી પણ આપે. ડીએપી ખાતર પાયાના ખાતર તરીકે જરૂર પડે છે, એટલે નાના-મોટા તમામ ખેડૂતોને ખાતરના ભાવ વધારાની અસર થતી હોય છે. કૃષિ જણસોના ભાવ નથી વધતા પરંતુ દર વર્ષે બિયારણ ખાતર દવાના ભાવમાં સતત વધારો થતો રહે છે.

સુરેન્દ્રનગર જીલ્લા ખેડુત એકતા મંચ દ્વારા ખાતરના ભાવ વધારા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.  રાજ્યના ખેડુતો પર સરકાર દ્વારા ખાતરના ભાવ વધારાની બોજો હવે ખેડુતો સહન થઇ શકે તેમ નથી, જેને લઇને રાજ્યભરના ખેડુતો દ્વારા ખાતરના ભાવ વધારા મુદ્દે આક્રોષ વ્યક્ત કરવામા આવ્યો છે.  સુરેન્દ્રનગર ખેડુત એકતા મંચ દ્વારા ખાતરના ભાવ વધારા મુદ્દે રાજ્ય સરકારને ખાતરના ભાવ પરત ખેંચવા માટે આવેદનપત્ર આપવામા આવ્યુ છે, જેમાં ખેડુત આગેવાન રાજુભાઇ કરપડા, કિશોરભાઇ પટગીર સહિતનાઓ દ્વારા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાતરના ભાવ પરત ખેંચવા માટે આવેદનપત્ર આપી ખેડુતો વતી રજુવાત કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે? અન્ય દેશોમાં નેતાઓને કેટલો પગાર મળે છે? જાણો વિગતે
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે? અન્ય દેશોમાં નેતાઓને કેટલો પગાર મળે છે? જાણો વિગતે
Gujarat Rain Forecast: રાજ્યના આ આઠ જિલ્લામાં  પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ આઠ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire | રાજકોટ ચીફ અને ડેપ્યુટી ફાયર ઓફિસર રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલેAhmedabad Murder Case | અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા, જુઓ મોટો ખુલાસોLok Sabha Speaker | Om Birla | ઓમ બિરલા બન્યા લોકસભાના અધ્યક્ષShaktisinh Gohil | ભ્રષ્ટ અધિકારીઓને લઈને શક્તિસિંહ વરસ્યા ભાજપ પર.. જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે? અન્ય દેશોમાં નેતાઓને કેટલો પગાર મળે છે? જાણો વિગતે
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે? અન્ય દેશોમાં નેતાઓને કેટલો પગાર મળે છે? જાણો વિગતે
Gujarat Rain Forecast: રાજ્યના આ આઠ જિલ્લામાં  પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ આઠ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
Netflix નો મોટી ઓફર! હવે મફતમાં જોવા મળશે ફિલ્મો અને વેબ સીરિઝ, જાણો ક્યારે લોન્ચ થશે સર્વિસ
Netflix નો મોટી ઓફર! હવે મફતમાં જોવા મળશે ફિલ્મો અને વેબ સીરિઝ, જાણો ક્યારે લોન્ચ થશે સર્વિસ
Aadhaar Card શેર કરતા અગાઉ જાણી લો આ જરૂરી કામ, ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ
Aadhaar Card શેર કરતા અગાઉ જાણી લો આ જરૂરી કામ, ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
Embed widget