શોધખોળ કરો

Rain Forecast: રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં થશે માવઠું, ભરઉનાળે ક્યાં વરસ્યો?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્ય પર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદનો અનુમાન છે.

હવામાન વિભાગે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલીક જગ્યા વરસાદના હળવા ઝાપટા પડ્યાં છે તો કેટલી જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

 હવામાન વિભાગની આગાહી મુજબ આજે  બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદમાં વરસાદ વરસી શકે છે.  આજે અરવલ્લી અને ભરુચમાં  વરસાદનો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લીના ભિલોડાના  વિસ્તારમાં 30થી 40 કિલોમીટરની  પવનની સાથે વરસાદ વરસી શકે છે. અરવલ્લીમાં હાલ પણ પવન ગતિ એટલી તીવ્ર છે કે, ભારે પવનના કારણે કાચા મકાનના છાપરા ઉડ્યાં હતા. જેના કારણે ઘરવખરીનું પણ નુકસાન થયું છે.

રાજ્યના ચાર જિલ્લામાં વરસ્યો વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે.છોટાઉદેપુર, દાહોદ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો છે. કમોસમી વરસાદના કારણે ઘઉં, જીરૂ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઉપરાંત કેરી સહિતના બાગાયતી પાક લેતા ખેડૂતોની પણ ચિંતા વધી છે.

તો બીજી તરફ વરસાદની આગાહી છતાં પણ કોઇ વ્યવસ્થા ન કરતાં દાહોદ APMCની બેદરકારી સામે આવી છે. અહીં વરસાદની આગાહી છતાં પણ ખુલ્લામાં અનાજનો જથ્થો સ્ટોર કર્યો હતો. જેનના કારણે અનાજ પલળી છતાં નુકસાન વેઠવાનો સમય આવ્યો છે. દાહોદ APMCમાં ખુલ્લામાં પડેલા  ઘઉં, મકાઈ અને ચણાનો પાક પલળી ગયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ચાર જિલ્લામાં માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે. દાહોદ, છોટાઉદેપુર અને બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લામાં અનેક સ્થળો પર વરસાદ વરસ્યો. ઝાલોદ સહિતના વિસ્તારમાં ભારે પવસ સાથે વરસાદ થતાં સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા છે.ઝાલોદ આ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતાં 2 રેલવે કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા.                               

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget