શોધખોળ કરો

Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન

Gujarat Weather: શ્રીલંકામાં કહેર વર્તાવ્યા બાદ દિત્વાહ વાવાઝોડું એકદમ ભારતની નજીક પહોંચી ગયું છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઇને કેટલાક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જાણીએ ગુજરાતમાં આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન

Gujarat Weather: દિત્વાહ વાવાઝોડું ભારતની ખૂબ જ નજીક પહોંચી ગયુ છે. તે તમિલનાડુ પાસેથી પસાર થઇ રહ્યું છે. સૌથી વધુ તેની અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચરીમાં થશે.વાવાઝોડાની અસરથી આ ત્રણેય રાજયોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. ટૂંકમાં આ વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના રાજ્યો પર થશે. દિત્વાહ વાવાઝોડાના પગલે મહારાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે ખાસ કરીને મહારાષ્ટ્રના દક્ષિણ ભારતના વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આ વાવાઝોડની ગુજરાત પર અસરને નકારી છે. ગુજરાતના હવામાનની વાત કરીએ તો આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદછાયું વાતાવરણ રહેશે અને સવાર ધુમ્મસ રહે તેવી શક્યતા છે. જો કે આગામી 3થી4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી. જો કે આગામી દિવસોમાં ગુજરાતમાં 2થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા. ઉપરાંત ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આગામી દિવસોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

વાવાઝોડાનો સામનો કરવા માટે વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે

તમિલનાડુ સરકારે ચક્રવાત દિત્વાહના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યભરમાં અઠ્ઠાવીસ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે, અને સંવેદનશીલ જિલ્લાઓમાં 6,000 રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે. સરકાર સતત કટોકટી યોજનાઓની સમીક્ષા કરી રહી છે, સલામત આશ્રયસ્થાનો સ્થાપિત કરી રહી છે અને એક મહિનાની અંદર આ બીજી મોટી હવામાન ઘટના માટે તૈયાર રહેવા માટે સ્થાનિક એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 6ઠ્ઠી બટાલિયનની પાંચ ટીમો, જે FWR અને CSSR સાધનોથી સંપૂર્ણપણે સજ્જ છે, તેમને ગુજરાતના વડોદરાથી ચેન્નાઈ એરલિફ્ટ કરવામાં આવી છે. આ ટીમો તમિલનાડુમાં રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવશે.

શ્રીલંકામાં 153 લોકોના મોત 

ચક્રવાત દિત્વાહએ પડોશી શ્રીલંકામાં ભારે વિનાશ મચાવ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં મુશળધાર વરસાદને કારણે ઓછામાં ઓછા 153  લોકોના મોત થયા છે અને લગભગ 200 લોકો હજુ પણ ગુમ છે. દરમિયાન, ચેન્નાઈ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતીના પગલાં વધુ તીવ્ર બનાવવામાં આવ્યા છે. ચેન્નાઈ એરપોર્ટે શનિવારે 54 ફ્લાઇટ્સ રદ કરી હતી અને રવિવાર માટે 47  વધુ ફ્લાઇટ્સની જાહેરાત કરી હતી - જેમાં 36 સ્થાનિક અને 11 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. અધિકારીઓએ મુસાફરોને ચેતવણી આપી છે કે પરિસ્થિતિના આધારે ફ્લાઇટ્સમાં વધુ ફેરફાર થઈ શકે છે, તેથી તેઓએ અપડેટ્સ માટે તેમની એરલાઇન્સને ઇન્કાયરી કરવી. વાવાઝોડાની અપડેટ પર નજર રાખવા માટે રેલ્વેએ એક ખાસ યુદ્ધ રૂમ શરૂ  કર્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget