શોધખોળ કરો

2008 Ahmedabad Serial Blasts Case Update: 77માંથી 49 દોષિત અને 28 આરોપીઓ નિર્દોષ જાહેર, આજે કોર્ટ સજા સંભળાવશે

ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી કોર્ટ સંકુલમાં વકીલો અને પક્ષકારોને પ્રવેશની મનાઇ ફરમાવવામાં આવી છે.

LIVE

Key Events
2008 Ahmedabad Serial Blasts Case Update: 77માંથી 49 દોષિત અને 28 આરોપીઓ નિર્દોષ જાહેર, આજે કોર્ટ સજા સંભળાવશે

Background

અમદાવાદમાં 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટ આજે ચુકાદો સંભળાવશે. સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલ આજે 77 આરોપીનો ચુકાદો આપશે. બોમ્બ બ્લાસ્ટ કે કોઈ પણ મહત્ત્વના કેસમાં આ પહેલો વર્ચ્યુઅલ ચુકાદો હશે. જજ સેશન્સ કોર્ટમાં બેસશે, જ્યારે આરોપીઓને જેલમાંથી વીડિયો કોન્ફરન્સથી હાજર કરાશે. આજે ચુકાદો હોવાથી અમદાવાદ પોલીસને સવારે 10 વાગ્યાથી સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે.

ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી કોર્ટ સંકુલમાં વકીલો અને પક્ષકારોને પ્રવેશની મનાઇ ફરમાવવામાં આવી છે. 26 જુલાઈ, 2008ના રોજ 20 વિસ્તારમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બોમ્બ બ્લાસ્ટના કેસમાં અમદાવાદમાં 20 એફઆઈઆર જ્યારે સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી.

આ કેસમાં કુલ 99 આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા. તે પૈકી 82 આતંકવાદીની ધરપકડ કરાઈ હતી. જ્યારે આઠ આરોપી હજુ પણ ભાગેડુ છે.અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના 77 આરોપી દેશનાં 7 રાજ્યની વિવિધ જેલોમાં છે. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં 49, મધ્ય પ્રદેશના ભોપાલની જેલમાં 10, મહારાષ્ટ્રમાં મુંબઈની તલોજા જેલમાં 4, કણાર્ટકના બેંગલુરુની જેલમાં 5, કેરળની જેલમાં 6, જયપુરની જેલમાં 2 અને દિલ્હીની જેલમાં 1 આરોપી છે.

11:38 AM (IST)  •  08 Feb 2022

આવતીકાલે સજા સંભળાવશે કોર્ટ

કુલ 49 આરોપીઓને કોર્ટ આવતી કાલે સજા સંભળાવશે. કોરોના ટેસ્ટ બાદ દોષીતોને કોર્ટમાં રજુ કરાશે.

11:32 AM (IST)  •  08 Feb 2022

49 આરોપી દોષિત

2008 સીરિયલ બ્લાસ્ટમાં કુલ 49 આરોપી દોષિત જાહેર થયા છે જ્યારે 28 નિર્દોષ જાહેર થયા છે. 

11:25 AM (IST)  •  08 Feb 2022

કુલ 16 આરોપી નિર્દોષ જાહેર

આરોપી નં. 11, 41, 53, 54, 55, 56, 58, 61, 62, 67, 68, 71 નિર્દોષ જાહેર થયા.

11:23 AM (IST)  •  08 Feb 2022

10 આરોપી નિર્દોષ

કોર્ટે 10 આરીપોઓને નિર્દોષ જાહેર કર્યા છે. કુલ 77 આરોપીઓ છે જેમાંથી 10ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

11:21 AM (IST)  •  08 Feb 2022

ચુકાદો સંભળાવવા નું શરૂ

સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ અને સ્પેશ્યલ પ્રોસિક્યુટર અમિત પટેલ કોર્ટમાં હાજર. સાબરમતી જેલમાંથી આરોપીઓને વર્ચ્યુઅલ મોડમાં હાજર કરવાની પ્રક્રિયા ચાલુ. ચુકાદો સંભળાવવા નું શરૂ.

 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
દમણના કચીગામમાં દિપાલી બારમાં એક યુવકની હત્યાથી ખળભળાટ, જાણો વધુ વિગતો 
દમણના કચીગામમાં દિપાલી બારમાં એક યુવકની હત્યાથી ખળભળાટ, જાણો વધુ વિગતો 
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Smart Meter Protest | સ્માર્ટ મીટરનો કકળાટ | ગ્રાહકને 10 જ દિવસ રૂ. 2 હજારનું બીલ?Mahisagar Marriage | 75 વર્ષના દાદા બન્યા ‘વરરાજા’, પોતાના લગ્નમાં મન મૂકીને નાચ્યાRajkot News । રાજકોટમાં આયુષ્યમાન યોજનામાં કૌભાંડનો કેસ આવ્યો સામેBharuch News । ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર સર્જાયો ટ્રાફિકજામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
દમણના કચીગામમાં દિપાલી બારમાં એક યુવકની હત્યાથી ખળભળાટ, જાણો વધુ વિગતો 
દમણના કચીગામમાં દિપાલી બારમાં એક યુવકની હત્યાથી ખળભળાટ, જાણો વધુ વિગતો 
UPSSSC JA Recruitment 2024: જૂનિયર એનાલિસ્ટની પોસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તક, તાત્કાલિક કરો અરજી
UPSSSC JA Recruitment 2024: જૂનિયર એનાલિસ્ટની પોસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તક, તાત્કાલિક કરો અરજી
Narayanan Vaghul: ભારતના જાણીતા બેન્કર નારાયણન વાઘુલનું ચેન્નઇમાં નિધન
Narayanan Vaghul: ભારતના જાણીતા બેન્કર નારાયણન વાઘુલનું ચેન્નઇમાં નિધન
આગામી સોમવારે શેરબજારમાં નહી થાય ટ્રેડિંગ, BSE-NSE રહેશે બંધ, જાણો કારણ?
આગામી સોમવારે શેરબજારમાં નહી થાય ટ્રેડિંગ, BSE-NSE રહેશે બંધ, જાણો કારણ?
Parenting: શું તમારું બાળક પણ કરે છે વધુ ગુસ્સો? જાણી લો ક્યાક તેનું કારણ તમે તો નથીને
Parenting: શું તમારું બાળક પણ કરે છે વધુ ગુસ્સો? જાણી લો ક્યાક તેનું કારણ તમે તો નથીને
Embed widget