શોધખોળ કરો

Ambaji Prasad Controversy: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ રહેશે ચાલુ, સંતો-શ્રદ્ધાળુઓ સામે ઝૂકી સરકાર

Ambaji Prasad Controversy: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રહેશે.

Ambaji Prasad Controversy: શક્તિપીઠ અંબાજીમાં એક સપ્તાહથી શરૂ થયેલા મોહનથાળ પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રહેશે. અંબાજી મંદિરમાં પ્રસાદના વિવાદને લઈ રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અંબાજી મંદિરના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં પ્રસાદ ચાલુ રાખવો કે નહીં તે મુદ્દે ચર્ચા થઈ હતી. જે બાદ મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો

ઋષિકેશ પટેલે જણાવ્યું, અંબાજીમાં પ્રસાદના સ્વરૂપે મોહનથાળ અને ચીકી બંને અપાશે. મોહનથાળના પ્રસાદની ગુણવત્તામાં સુધારો કરાશે. માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. મોહનથાળનો પ્રસાદ કોને બનાવવા આપવો તેને નિર્ણય મંદિર ટ્રસ્ટ કરશે. અંબાજી મંદિરના ભટ્ટજીની સરકાર સાથેની બેઠક બાદ નિર્ણય લેવાયો છે.  

રવિવારે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે કહ્યું હતું, "જે પરંપરાઓ છે, જે શ્રદ્ધાઓ સાથે જોડાયેલો મહાપ્રસાદ છે તેને શા માટે બદલવામાં આવે છે? આ તો એવું છે કે મોહનથાળ બદલીને ત્યાં ચીકી ચાલુ.. કાલે મહુડીમાં સુખડી બદલીને ગોળ-ધાણા ચાલુ કરાશે!" જગદીશ ઠાકોરે આકરા શબ્દોમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે પરંપરાને ફરી શરુ કરાવવાની નેમ લઈને કહ્યું કે અમે આ નહીં ચાલવા દઈએ.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે જણાવ્યું કે, ભાજપ નિર્ણય ફેરવી તોળે છે.. સંમેત શિખર યાત્રાધામને પર્યટન સ્થળ જાહેર કર્યા બાદ થયેલા વિરોધ ના પગલે તેને ફરી યાત્રાધામ જાહેર કરવામાં આવ્યું... આવી જ રીતે મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા ના વિરોધમાં કોંગ્રેસ ગામેગામ કાર્યક્રમો કરશે...ગામે ગામ મંદિરે મોહનથાળ ધરાવાશે અને ચલો યાત્રા ધામ અંબાજી કાર્યક્મ કરાશે..

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અંબાજીમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. જગદીશ ઠાકોરે કહ્યું કે, "જે પરંપરાઓ છે, જે શ્રદ્ધાઓ સાથે જોડાયેલો મહાપ્રસાદ છે તેને શા માટે બદલવામાં આવે છે? આ તો એવું છે કે મોહનથાળ બદલીને ત્યાં ચીકી ચાલુ.. કાલે મહુડીમાં સુખડી બદલીને ગોળ-ધાણા ચાલુ કરાશે!"

આ પણ વાંચોઃ

Hindu New Year 2023: હિન્દુ નવા વર્ષના પ્રથમ દિવસે કરો આ 5 આસાન ઉપાય, વર્ષભર રૂપિયાથી ભરાયેલી રહેશે તિજોરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવશે ભારત ? અમેરિકી રાજદૂતે PM મોદી-ટ્રમ્પની મિત્રતાને લઈ કહી મોટી વાત
ડૉનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવશે ભારત ? અમેરિકી રાજદૂતે PM મોદી-ટ્રમ્પની મિત્રતાને લઈ કહી મોટી વાત
પતંગરસિયાઓ માટે મોટા સમાચાર! ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, અંબાલાલ પટેલની મોટી આગાહી
પતંગરસિયાઓ માટે મોટા સમાચાર! ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, અંબાલાલ પટેલની મોટી આગાહી
Modi-Merz Meet LIVE Updates: ભારત- જર્મની વચ્ચે થયા અનેક કરાર, PM મોદીએ કહ્યુ- 'બંન્ને દેશો વચ્ચેના સંબંધો થઈ રહ્યા છે મજબૂત'
Modi-Merz Meet LIVE Updates: ભારત- જર્મની વચ્ચે થયા અનેક કરાર, PM મોદીએ કહ્યુ- 'બંન્ને દેશો વચ્ચેના સંબંધો થઈ રહ્યા છે મજબૂત'
Gold Silver: સોના અને ચાંદીના ભાવમાં ભડકો! જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ ભાવ
Gold Silver: સોના અને ચાંદીના ભાવમાં ભડકો! જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Ambalal Patel Forecast on Uttarayan : ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન? અંબાલાલ પટેલની મોટી આગાહી
PM Modi Speech: ભારત- જર્મની વચ્ચેના CEO કોન્ફરન્સમાં PMનું સંબોધન | abp Asmita LIVE
Kite Festival 2026: PM મોદી-જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે પતંગ ચગાવ્યો
PM Modi Meet German Chancellor: PM મોદી-ફ્રેડરિક મર્ઝે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ
Surat Police : તરછોડાયેલી બાળકીનો પરિવાર બની સુરત પોલીસ, બાળકીનું નામ રખાયું 'હસ્તી'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવશે ભારત ? અમેરિકી રાજદૂતે PM મોદી-ટ્રમ્પની મિત્રતાને લઈ કહી મોટી વાત
ડૉનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવશે ભારત ? અમેરિકી રાજદૂતે PM મોદી-ટ્રમ્પની મિત્રતાને લઈ કહી મોટી વાત
પતંગરસિયાઓ માટે મોટા સમાચાર! ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, અંબાલાલ પટેલની મોટી આગાહી
પતંગરસિયાઓ માટે મોટા સમાચાર! ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, અંબાલાલ પટેલની મોટી આગાહી
Modi-Merz Meet LIVE Updates: ભારત- જર્મની વચ્ચે થયા અનેક કરાર, PM મોદીએ કહ્યુ- 'બંન્ને દેશો વચ્ચેના સંબંધો થઈ રહ્યા છે મજબૂત'
Modi-Merz Meet LIVE Updates: ભારત- જર્મની વચ્ચે થયા અનેક કરાર, PM મોદીએ કહ્યુ- 'બંન્ને દેશો વચ્ચેના સંબંધો થઈ રહ્યા છે મજબૂત'
Gold Silver: સોના અને ચાંદીના ભાવમાં ભડકો! જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ ભાવ
Gold Silver: સોના અને ચાંદીના ભાવમાં ભડકો! જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ ભાવ
IND vs NZ: કોમેન્ટ્રી દરમિયાન સંજય બાંગરનું નિવેદન બન્યું વિવાદનું કારણ, ભાષાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
IND vs NZ: કોમેન્ટ્રી દરમિયાન સંજય બાંગરનું નિવેદન બન્યું વિવાદનું કારણ, ભાષાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણીમાંથી બહાર થયો વોશિંગ્ટન સુંદર,આ ધાકડ ખેલાડીની પહેલીવાર થઈ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણીમાંથી બહાર થયો વોશિંગ્ટન સુંદર,આ ધાકડ ખેલાડીની પહેલીવાર થઈ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
PM મોદીનું જર્મન યુનિવર્સિટીને આમંત્રણ, બન્ને દેશો વચ્ચે ગાંધીનગરમાં થયા ઐતિહાસિક કરારો
PM મોદીનું જર્મન યુનિવર્સિટીને આમંત્રણ, બન્ને દેશો વચ્ચે ગાંધીનગરમાં થયા ઐતિહાસિક કરારો
Embed widget