શોધખોળ કરો

અનંત અંબાણીની દ્વારકા યાત્રા: ધૈર્ય, શાલીનતા અને ભક્તિની તીર્થયાત્રા 

આ યાત્રા હવે એક મોટા સમૂહમાં બદલાઈ ગઈ છે. હવે આ યાત્રામાં અનંતની સાથે તેમના મિત્રો, સહકર્મી, પંડિત અને સામાન્ય લોકો પણ સામેલ થઈ રહ્યા છે.

Anant Ambani Padyatra: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આ દિવસોમાં જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધી 130 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. અનંત દરરોજ 6 થી 7 કલાક પગપાળા પ્રવાસ કરી  દરરોજ અંદાજે 20 કિલોમીટરનું અંતર કાપે છે. અનંત અંબાણીનો જન્મદિવસ 10મી એપ્રિલે છે. એવી અપેક્ષા છે કે તેઓ 8મી એપ્રિલ પહેલા મંદિર પહોંચી જશે. આ કોઈ ઔપચારિક પદયાત્રા નથી, પરંતુ  પૂરી રીતે ભક્તિનું કાર્ય છે - ભગવાન કૃષ્ણને શરીર, મન અને આત્માનું અર્પણ.

મૌન, એકાંત અને ભગવાનની શોધ છે અનંત અંબાણીની પદયાત્રા 

અનંત અંબાણીનું દરેક પગલું દ્વારકાધીશની કૃપા અને સનાતન ધર્મના આદર્શોને સમર્પિત છે. તેમની પદયાત્રા મૌન, એકાંત અને ભગવાનની શોધને લઈને છે. આ યાત્રાને વધુ અસાધારણ બનાવે છે તે એ છે કે અનંત કુશિંગ સિન્ડ્રોમ (એક દુર્લભ હોર્મોનલ ડિસઓર્ડર) અને તેના પરિણામે થતી સ્થૂળતા સામે લડતા આ યાત્રા કરી રહ્યા છે. આ સાથે જ અસ્થમા અને ફાઈબ્રોસિસ જેવી જૂની બીમારીઓ સાથે પણ સંઘર્ષ કરી રહ્યા છે, જે તેમને બાળપણથી જ પડકાર આપી રહી છે. આ પદયાત્રાના પડકારો સામાન્ય સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિને પણ ડરાવી શકે છે. તેમ છતાં અનંત માટે આ તીર્થયાત્રા તાકાત સાબિત કરવા વિશે નથી. તે ભયથી ઉપર આસ્થા, અસુવિધાથી  ઉપર ભક્તિ અને  સહજતાથી ઉપર અનુશાસન રાખવા વિશે છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ પદયાત્રા સામેલ થયા

મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત રિફાઇનરી અને નવા ઊર્જા વ્યવસાયો સહિત RILના મૈન્યુફેક્ચરિંગ વિભાગના પ્રમુખ છે. તેમની પદાયાત્રામાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ સામેલ થયા હતા.  તેમની ભક્તિ અને સમર્પણથી પ્રભાવિત થઈને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે અનંત તેમની પદયાત્રા દરમિયાન માત્ર નારિયેળ પાણી પર નિર્ભર છે. તેમણે અનંત અંબાણીને પ્રેરણાસ્ત્રોત ગણાવતા  આજના યુવાનોને સનાતન ધર્મ માટે પોતાને સમર્પિત કરવાની સલાહ આપી. 

એકાંત શોધ તરીકે શરૂ થયેલી આ યાત્રા હવે એક મોટા સમૂહમાં બદલાઈ ગઈ છે. હવે આ યાત્રામાં અનંતની સાથે તેમના મિત્રો, સહકર્મી, પંડિત અને સામાન્ય લોકો પણ સામેલ થઈ રહ્યા છે. અનંત અંબાણીએ કહ્યું, "હું તમારો આભાર  માનવા માટે પીડામાંથી પસાર થઈશ. હું મારો વિશ્વાસ બતાવવા માટે અસુવિધાને સહન કરીશ. હું નમીશ - એટલે નહીં કે હું નબળો છું, પરંતુ એટલા માટે કે મે ગર્વની જગ્યાએ સમપર્ણને પસંદ કર્યું છે." આ પવિત્ર અને ઊંડા અંગત  રસ્તાઓ દ્વારા અનંત અંબાણી એક પેઢી સાથે વાત કરે છે: “તમારી ભક્તિને તમારા માર્ગદર્શક બનવા દો. તેનાથી તમને વિનમ્ર બનાવવા દો.  તમને બનાવવા દો અને જ્યારે જીવનનો ભાર ભારે લાગે, ત્યારે તમારા વિશ્વાસને પોતાની આગળ લઈ જવા દો.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget