શોધખોળ કરો

C. R. પાટિલે ભાજપને કોના પૈસે ચાલતી પાર્ટી ગણાવી ?

દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) દર વર્ષે કાર્યકરો પાસેથી ડોનેશન મેળવી પોતાનું ફંડ એકઠું કરે છે.

વડોદરાઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ  સી. આર. પાટિલે વડોદરામાં ભાજપના માઈક્રો ડોનેશન અભિયાન અંતર્ગત કાર્યકરોને પક્ષ માટે દાન આપવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે પાટિલે ભાજપના કાર્યકરોને સંબોધતાં કહ્યું કે, ભાજપ કાર્યકરોની મહેનતથી ઉભી થયેલી અને કાર્યકરોના જ પૈસે ચાલતી પાર્ટી છે. ભાજપના કાર્યકરો ભાજપના માઈક્રો ડોનેશન અભિયાન અંતર્ગત 5 રૂપિયાથી શરૂ કરીને 1000 રૂપિયા સુધીનું ડોનેશન કરી શકે છે.

પાટિલે કહ્યું કે, ભાજપના માઈક્રો ડોનેશન અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકરો પાસેથી માઈક્રો લેવલેથી ફંડ એકત્ર થઈ રહ્યું છે અને તેને ભાજપના કાર્યકરોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે માહિતી આપી કે, આજે અહીંયા 350થી વધુ કાર્યકરોએ ડોનેશન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળ્યાં બાદ કાર્યકર્તાઓ ફંડ માટે કાર્યરત થયા હતા અને ભાજપના માઈક્રો ડોનેશન અભિયાન અંતર્ગતને વેગ આપ્યો હતો.

દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) દર વર્ષે કાર્યકરો પાસેથી ડોનેશન મેળવી પોતાનું ફંડ એકઠું કરે છે. આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો એપના માધ્યમથી માઈક્રો ડોનેશન અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આ માઈક્રો ડોનેશન અભિયાનમાંગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. સમગ્ર દેશમાં નંબર ઓફ ડોનેશન અને નંબર ઓફ રેફરલ કોડનો ઉપયોગ કરવામાં ગુજરાત પ્રદેશ ભાજપ હાલ સૌથી મોખરે છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાયીના જન્મદિવસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા માઈક્રો ડોનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા કાર્યકર્તાઓને પાર્ટી ફંડ આપવા માટે આહવાહન કર્યું હતું.

ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સમયાંતરે પાર્ટી ફંડ માટે કાર્યકરો વચ્ચે જાય છે અને ડોનેશન મેળવે છે. સંગઠન દ્વારા આ માઈક્રો ડોનેશન અભિયાન હેઠળ 5 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 250 રૂપિયા, 500 રૂપિયા અને હજાર રૂપિયા સુધી ડોનેશન આપી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દોષિત જાહેર, કેટલી મળી સજા?
Junagadh: જૂનાગઢ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દોષિત જાહેર, કેટલી મળી સજા?
Gujarat rain: ગુજરાતમાં મેઘમહેર: સવારથી 51 તાલુકામાં વરસ્યો, વલસાડમાં સૌથી વધુ 3.82 ઇંચ વરસાદ
Gujarat rain: ગુજરાતમાં મેઘમહેર: સવારથી 51 તાલુકામાં વરસ્યો, વલસાડમાં સૌથી વધુ 3.82 ઇંચ વરસાદ
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Embed widget