શોધખોળ કરો

શ્રમિકોને પોતાના વતન જવાના રૂપિયા ચૂકવવાને લઈને ગુજરાત સરકારે શું કર્યો મોટો નિર્ણય? જાણો

અશ્વિની કુમારે જણાવ્યું કે, ગુજરાતમાં રહેતાં બહારનાં પરપ્રાતીય લોકોને પોતાના વતન જવા માટે રાજય સરકાર દ્વારા ટ્રેન કે બસ માધ્યમ દ્રારા મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.

ગાંધીનગર: કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં લોકડાઉન ફરી બે અઠવાડિયા માટે લંબાવામાં આવ્યું છે. એવામાં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિઓ શ્રમિકોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે બસ અને ટ્રેનોની સુવિધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે સીએમઓ સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, શ્રમિકોએ પોતાના વતન જવા માટે પોતાના ખર્ચે ટિકિટ બુક કરાવવાની રહેશે. અશ્વિની કુમારે કહ્યું કે, ટ્રેનમાં જવા માટે નોંધણી કરાવવી જરૂરી છે. જ્યારે વતન જવા માંગતા શ્રમિકોએ ટિકિટની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. તેમણે કહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર તબક્કાવાર રીતે કામદારોને તેમના વતન મોકલશે. શ્રમિકોને તેમના વતન પરત મોકલવા માટે આઠ IAS અને આઠ IPS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં રહેતા પરપ્રાંતિયોને તેમના માદરે વતન મોકલવા 16 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત અશ્વિની કુમારે જણાવ્યું કે, બહારનાં રાજ્યોમા ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે બીજા રાજ્યોનાં અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે. 3 હજાર જેટલા બીજા રાજ્યોમા ફસાયેલા ગુજરાતનાં લોકો ને ગુજરાત લાવ્યા છીએ. ગુજરાત બહાર ફસાયેલા ગુજરાતીઓ ગુજરાત પરત ફરવા માંગતા હોય તેનાં માટે રાજય સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર 079 23251900 જાહેર કર્યો છે. જેના પર ફોન કરી ને સ્ટેટ કંટ્રોલ રુમ પર પોતાની વિગતો લખાવવી શકશે. ગુજરાત પરત ફરવા માટે તેમણે પાસ મળી જાય તેં માટે પ્રયાસો કરશે. ગુજરાતમાં રહેતાં ગુજરાત બહારનાં પરપ્રાંતીય લોકોને પોતાના વતન જવા માટે રાજય સરકારે ટ્રેન કે બસ માધ્યમ દ્રારા મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. રાજયમાં સ્પેશ્યલ ટ્રેનો દ્રારા બીજા રાજ્યોનાં લોકોને મોકલવા માટે આયોજન થઈ રહ્યુ છે. આજે સુરત થી એક ટ્રેન ઓરિસ્સા અનેં અમદાવાદ થી બે ટ્રેન ઉતરપ્રદેશ જશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget