શોધખોળ કરો

Coronavirus: આરોગ્ય કમિશનર જ્યંતિ રવિએ ગુજરાતમાં કોરોના વાયરસને લઈને શું કરી મહત્વની વાત? જાણો

હાલ કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે રોજ ત્રણથી ચાર પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે જેને લઈને ગુજરાત સરકાર એલર્ટ જોવા મળી રહી છે અને લોકોને અપીલ કરી રહી છે કે, ઘરમાં રહો કામ વગર બહાર ન નીકળો

ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે રોજ ત્રણથી ચાર પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે જેને લઈને ગુજરાત સરકાર એલર્ટ જોવા મળી રહી છે અને લોકોને અપીલ કરી રહી છે કે, ઘરમાં રહો કામ વગર બહાર ન નીકળો. ત્યારે આજે વધુ ત્રણ કેસ સામે આવ્યાં છે. ગુજરાતમાં હાલ કુલ 38 પોઝિટિસ કેસ છે. જોકે આજે આરોગ્ય કમિશનર જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી આપી છે જેમાં કહ્યું હતું કે, વિદેશ હિસ્ટ્રી ન હોય તેવા કેસ પણ પોઝિટિસ કેસ જોવા મળ્યાં છે. ગુજરાતનાં કોરોનાવાયરસના ચેપના જિલ્લાવાર આંકડા પ્રમાણે જોઈએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 14 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 7, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 3, કચ્છમાં 1 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણનું ચક્ર ખતમ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. મંગળવાર રાતે 8 વાગ્યે પ્રધાનમંત્રીએ દેશના નામ સંબોધનમાં દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી. જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મામલે ત્વરિત પગલા લેવામાં આવી રહ્યાં છે. કોરોના માટે ફંડ એકઠુ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં અનેક લોકોએ ફંડ આપવાની તૈયારી બતાવી હતી. આર્થિક સહાય આપવા માટે ફરી અપીલ કરીએ છીએ. કોરોના માટે રાહત ફંડમાં દાન કરી શકશો. કોરોનાની ચેઈન તોડવા 21 દિવસ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ખાનગી ડોક્ટરો હોસ્પિટલ ચાલુ રાખવા અપીલ પણ કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 38 પહોંચી ગઈ છે. જેમાં અમદાવાદમાં 14, સુરતમાં 7, વડોદરા 7, ગાંધીનગર 6 કેસ નોંધાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget