શોધખોળ કરો

દમણ -દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી મનિષ દેસાઈને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવાયા

સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગર હવેલીના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનીષ દેસાઈની જગ્યા પર સુનિલ પાટીલને નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગાંધીનગર : ભાજપના એક નેતાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે . સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ -દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી મનિષ દેસાઈને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.  સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગર હવેલીના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનીષ દેસાઈની જગ્યા પર સુનિલ પાટીલને નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલ દ્વારા એક પ્રેસ જાહેર કરી આ જાણકારી આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓના રાજીનામા પડી રહ્યા છે. મનિષ દેસાઇને તેમના પદ પરથી તાત્કાલીક અસરથી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.   


દમણ -દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી મનિષ દેસાઈને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવાયા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપમાં હાલ ભારે આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024  નજીક આવી રહી છે ત્યારે આ રાજીનામા ભાજપ માટે મુશ્કેલી બની શકે તેમ છે.  ભાજપ દ્વારા મનીષ દેસાઇને હટાવીને તેમની જગ્યાએ સુનિલ પાટિલને નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભાજપની કાર્યશિબિરમાં પ્રદિપસિંહ વાઘેલાએ હાજરી આપી

ભાજપની કાર્યશિબિરમાં પ્રદિપસિંહ વાઘેલાએ હાજરી આપી હતી.  અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે યોજાયેલ કાર્યશિબિરમાં ભાજપમાં પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહે હાજરી આપી હતી.  કમલમમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હોવાની વાતો કરનારા ખુલ્લા પડ્યા છે.  પ્રદિપસિંહ વાઘેલા વિરુદ્ધ ષડયંત્ર ફેલાવનારાઓ ખુલ્લા પડ્યા છે. કમલમના દરવાજા બંધ થઈ ચૂક્યાના દાવાઓ કરતા ષડયંત્રકારોને પ્રદિપસિંહે ભાજપનો ઈતિહાસ વિષય પર વ્યાખ્યાન આપવા ત્રિમંદિર પહોંચ્યા હતા.  

પ્રદિપસિંહ વાઘેલાએ રવિવારે   ત્રિમંદિર અડાલજ ખાતે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્યોના અભ્યાસ વર્ગમાં સહભાગી થઈને તેમને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ સાથે જ વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. આગામી દિવસોમાં ષડયંત્રકારો વિરુદ્ધ મોટી કાર્યવાહી થાય તેવી પૂરી શક્યતા છે. ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પાછળ તેમના વિરુદ્ધ ષડયંત્ર કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પાછળ ગુજરાત યુનિવર્સિટીનું રાજકારણ જવાબદાર હોવાની ચર્ચા છે.  તેમના રાજીનામા પાછળ પૂર્વ વીસી હિમાંશુ પંડ્યા, જિમિત શાહ અને તેના પિતા મુકેશ શાહનું કનેક્શન છે. આ ત્રણેયે સાથે મળીને પ્રદીપસિંહ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
 
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેળવણીની ઉંચી ઉડાન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને રાત- દિવસના ઉજાગરા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણિયા અને ક્લબના જુગારમાં ફર્ક શું?
Ahmedabad News :  અમદાવાદના વટવામાં મહિલાના ઘરે 4 રાઉન્ડ ફાયરિંગ
Tiranga Yatra in Surat: તિરંગાના રંગમાં રંગાયું સુરત, સી.આર.પાટીલે તિરંગા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલથી યોગ બોર્ડ દ્વારા થશે તાલીમ અને આયોજન, ટ્રેનરોને પગાર પણ મળશે
હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલથી યોગ બોર્ડ દ્વારા થશે તાલીમ અને આયોજન, ટ્રેનરોને પગાર પણ મળશે
વલસાડમાં 4 ઈંચ વરસાદથી હાહાકાર: નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા, લોકોમાં રોષ
વલસાડમાં 4 ઈંચ વરસાદથી હાહાકાર: નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા, લોકોમાં રોષ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
Uttarakhand Tragedy:ધરાલીમાં આફતમાં 5 દિવસ થયા પણ 11 લોકોનો કોઇ પતો નહિ, પરિવારમાં માતમ
Uttarakhand Tragedy:ધરાલીમાં આફતમાં 5 દિવસ થયા પણ 11 લોકોનો કોઇ પતો નહિ, પરિવારમાં માતમ
Embed widget