શોધખોળ કરો

Junagadh: ગિરનાર જતા પ્રવાસીઓ સાવધાન! રોપ વે બંધ રાખવાનો તંત્રએ લીધો નિર્ણય

જૂનાગઢ: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અનેક જગ્યા વાતાવરણમાં પલટો આવ્યો છે. તો કેટલીક જગ્યાએ ભારે પવન સાથે વરસાદી ઝાપટા પણ પડ્યા છે. જેના કારણે જૂનાગઢના ગિરનાર પર આવેલ રોપવેને સતત બીજા દિવસે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જૂનાગઢ: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અનેક જગ્યા વાતાવરણમાં પલટો આવ્યો છે. તો કેટલીક જગ્યાએ ભારે પવન સાથે વરસાદી ઝાપટા પણ પડ્યા છે. જેના કારણે જૂનાગઢના ગિરનાર પર આવેલ રોપવેને સતત બીજા દિવસે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે પવનના કારણે રોપ વે બંધ રાખવાની ફરજ પડી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ વે ફરી શરુ કરવામાં આવશે. સવારથી ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. 

સામાન્ય વરસાદમાં AMCની પોલ ખુલી

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ એએમસીની પોલ ખોલી નાખી છે. શહેરમાં કમોસમી વરસાદના કારણે 45 જેટલા વૃક્ષ અને ડાળીઓ પડવાની ઘટના સામે આવી છે. રાયપુર,સારંગપુર,ખોખરા,સૈજપુર બોઘા અને શાહીબાગ વોર્ડમાં વૃક્ષ અને ડાળીઓ પડવાની ઘટના સામે આવી છે.તો બીજી તરફ સરસપુરમાં વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે.

 

મકતમપુરા ભુવો પડ્યો

અમદાવાદ શહેરમાં આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર મુકાબલો છે. આ મેચ શરુ થાય તેના થોડા સમય પહેલા જ અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.  આજે બપોરના સમયે ભારે ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું છે.  IPLના ચાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે.  IPLમાં વરસાદ વિધ્ન બને તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરના  વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં  એસજી હાઈવે,  થલતેજ, આશ્રમરોડ, સરખેજ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. 

અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે.  વાદળછાયા વાતાવરણ વચ્ચે થલતેજ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે. શહેરના ગોતા, ચાંદલોડિયા, વાડજ સહિત  શહેરના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.  મોટેરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના એસ જી હાઇવે અને  વૈષ્ણવ દેવી વિસ્તાર આસપાસ કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget