શોધખોળ કરો

ડેમુ, મેમુ, પેસેન્જર ટ્રેનો ફરી કરાશે શરૂ, રિઝર્વેશન વિના નહીં કરી શકાય મુસાફરી, જાણો ક્યા શહેરમાં મળશે સુવિધા

કોરોના મહામારીના કારણે ટ્રેનો બંધ કરાઇ હતી. રેલવેએ ફરી બંધ કરાયેલી ટ્રેનને શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ શરૂ થનાર ટ્રેનમાં રિઝર્વેશન કરનાર પ્રવાસી જ મુસાફરી કરી શકશે.

કોરોના મહામારીના કારણે ટ્રેનો બંધ કરાઇ હતી.  રેલવેએ ફરી બંધ કરાયેલી ટ્રેનને શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ શરૂ થનાર ટ્રેનમાં  રિઝર્વેશન કરનાર પ્રવાસી જ મુસાફરી કરી શકશે. રેલવેએ કોરોના કાળમાં ટ્રેનનું સંચાલન બંધ કર્યું હતું, જો કે હવે લોકોની સુવિધા માટે ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. રેલેવે દ્વારા  લોકલ  રિઝર્વ ડેમુ, મેમુ,  ફરી કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે આ ટ્રેનમાં રિઝર્વેશન વિના મુસાફરી નહીં કરી શકાય. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે પેસેન્જરે 10થી 30 રૂપિયા વધુ રિઝર્વેશન ચાર્જ પણ ચૂકવવો પડશે. સીટ રિઝર્વ કરેલા પ્રવાસીઓ જ મુસાફરી કરી શકશે.આ તમામ પેસેન્જર, મેમુ અને ડેમુ ટ્રેનો ક્યાં સુધી રિઝર્વ ટ્રેન તરીકે ચાલશે. આ ટ્રેનને અનરિઝર્વ કરવાનો નિર્ણય સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. ગુજરાતમાં મહેસાણા-આબુરોડ-મહેસાણા, ઉધના-નંદુરબાર- ઉધના, વલસાડ-મુંબઈ -વલસાડ, સુરત-ભુસાવલ-સુરત, સુરત-વલસાડ-સુરત, પ્રતાપનગર-કેવડિયા-પ્રતાપનગર, અસારવા-હિંમતનગર-અસારવા, વડોદરા-સુરત-વડોદરા, વલસાડ-ઉમરગામ –વલસાડ, ભાવનગર-સુરેન્દ્રનગર-ભાવનગર, દાહોદ-રતલામ- દાહોદ, વડોદરા-દાહોદ-વડોદરા, અમદાવાદ-વડોદરા- અમદાવાદ, વાંકાનેર-મોરબી- વાંકાનેર, સાબરમતી- મહેસાણા-સાબરમતી,  ટ્રેન શરૂ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget