શોધખોળ કરો

ગાંધીનગર : કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા સહીતના નેતાઓની અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો

આદિવાસી સત્યાગ્રહ રેલીમાંથી કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહીતના નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

ગાંધીનગર : તાપી પાર લિંક પ્રોજેક્ટને લઈને કોંગ્રેસે સરકાર સામે બાંયો ચડાવી છે. આજે કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુદ્દે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું અને બાદમાં આ મુદ્દે આદિવાસીઓએ કાઢેલી રેલીમાં જોડાયા. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં જોડાયેલ કોંગ્રેસ નેતાઓએ ગુજરાત સરકારનો આક્રોશ સાથે વિરોધ કર્યો. આ રેલીમાં જોડાયેલ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહીતના નેતાઓની અટકાયત કરવામાં આવી છે. 

શું કહ્યું જગદીશ ઠાકોરે?
આ તબક્કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત સરકાર પર આકાર પ્રહાર કરતા કહ્યું કે ગાંધીનગર આવતા આદિવાસીઓને રોકો છો તો ગાંધીનગર છોડી દો. બસના માલિકોને પોલીસ સ્ટેશનમાં બેસાડીને ડરાવવામાં આવ્યા છે. 
અમે બસો સળગાવવાવાળા નથી, અમે નવલોહિયા યુવાનોની લસો પર રાજકારણ કરનારા નથી. ભાજપની સરકારને કહું છું, તમારી માએ સવાશેર સૂઠ ખાધી  હોય તો આવો. તેમણે કહ્યું કે પોલીસને કહું છું, તમારામાં કેટલાક ખાખી ચડ્ડીવાળા છે, 
એ ખાખી ચડ્ડીવાળાઓને અમે શોધી લઈશું.

સરકારના મનમાં પાપ અને દિલમાં ખોટ છેઃ રઘુ શર્મા 
આદિવાસી સત્યાગ્રહ રેલીમાંથી ગુજરાત કોંગ્રેસ પ્રભારી તેમજ રાજસ્થાન સરકારના મંત્રી રઘુશર્માની પણ અટકાયત કરવામાં આવી છે.  આ તબક્કે ગુજરાત સરકાર પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે ગુજરાત સરકારના મનમાં પાપ અને દિલમાં ખોટ છે. પોતાના અધિકાર માટે આદિવાસીઓ ગાંધીનગર આવવું પડે તે ભાજપ માટે શરમની વાત છે. સરકારમાં રહેલા આદિવાસી નેતાઓના દિલમાં આદિવાસી માટે દર્દ નથી. આદિવાસીઓને પટ્ટાવાળાની નોકરી આપે છે.

તેમણે આક્ષેપ કર્યો કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જગડા કરાવવા કશ્મીર ફાઈલ ફિલ્મ આમણે જ બનાવી છે. ગાંધીનગરની ગાદી ફરી મેળવવા આ ફિલ્મના પોસ્ટર લગાવવામાં આવ્યા.રાજકીય રોટલો શેકવા હિન્દુ - મુસ્લિમને લડાવે છે. 

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આજની આ લડાઇમાં રાહુલ ગાંધી આવવા તૈયાર હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
Embed widget