શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ક્યાં વીજળી પડતાં બે યુવકોનાં થયાં મોત ? વરસાદના કારણે ક્યાં પલળી ગઈ કરોડોની મગફળી?

સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે મેઘ વરસતાં વીજળી પડતાં બે યુવાનના મોત થયા છે.

સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે મેઘ વરસતાં વીજળી પડતાં બે યુવાનના મોત થયા છે.

સૌરાષ્ટ્રમાં ગઇ કાલ ગાજ વીજ સાથે વરસાદ પડતાં મગફળીના મોટા જથ્થાને નુકસાન થયું છે તો બીજી તરફ અને શિવરાજપુરમાં બે પશુનાં મોત થયાં છે.ચુડામાં વીજળી પડતાં બે વ્યક્તિએ જીવ ગૂમાવ્યાં છે. તલાલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચ  મૂળધાર વરસાદ પડયો. ગડુ અને આસપાસના વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ થયો હતો. કોડીનાર તાલુકામાં 19 મીમી, પ્રભાસ પાટણમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. જેના પગલે મગફળીના મોટો જથ્થો પણ પલળી ગયો હતો.સૌરાષ્ટ્રમાં આસોમાં મેઘરાજા મનમૂકીને રહ્યાં અહીં ઉનામાં 3 ઇંચ, તો જૂનાગઢમાં એક ઇંચ,કેશોદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો.

ગીર સોમનાથમાં વરસાદથી નુકસાન

ગીર સોમનાથમાં વરસાદના કારણે મગફળીને ભારે નુકસાન થયું છે. ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં  મગફળીના તૈયાર પાક પર પાણી ભરી વળ્યું છે. અહીં ભારે વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઇ ગયું હતું. જેના પગલે મગફળીના પાથરા પલળી જતાં મગફળીના મોટો જથ્થો બગડી ગયો છે.  માળીયા તાલુકાના પીપળવા,ચુલડી, બરૂલા, ખોરાસા, જાનુડા, શાંતિપરા, સીમાર, સુખપૂર, સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે સમગ્ર પંથકમાં 1 કલાકમાં ગાજવીજ સાથે અડધોથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદના કારણે મગફળીના તૈયાર થઇ ગયેલા પાકને નુકસાન થયું છે. હાલ ખેતરમાં મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે. પાછળના વરસાદે આ તૈયાર પાકને ભારે નુકસાન પહોંચાડતા પાક સુંપૂર્ણ નિષ્ફળ જાય તેવી ચિંતા ધરતીપુત્રોને સતાવી રહી છે.

આ પણ વાંચો

CSKvsDc : દિલ્હીને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2021 ફાઈનલમાં, ગાયકવાડ અને ઉથપ્પા બન્યા જીતના હીરો

Covid Vaccination: દેશમાં કોરોના રસીકરણનો આંક 95 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી જાણકારી

T-20 વર્લ્ડ કપમાં પહેલી વાર અમલી બનશે આ મહત્વનો નિયમ, જાણો ભારતને ફાયદો થશે કે નુકસાન ?

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025: સુરતથી મહાકુંભ જઇ રહેલી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, યાત્રીઓમાં ભયનો માહોલ
Mahakumbh 2025: સુરતથી મહાકુંભ જઇ રહેલી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, યાત્રીઓમાં ભયનો માહોલ
Mahakumbh 2025: આજે મહાકુંભ 2025નું પ્રથમ શાહી સ્નાન, તમે પણ જાણી લો નિયમો અને માન્યતાઓ
Mahakumbh 2025: આજે મહાકુંભ 2025નું પ્રથમ શાહી સ્નાન, તમે પણ જાણી લો નિયમો અને માન્યતાઓ
ફક્ત આટલા રૂપિયામાં હેલિકોપ્ટરથી જોઇ શકશો મહાકુંભ, અહીંથી બુક કરી શકશો ટિકિટ
ફક્ત આટલા રૂપિયામાં હેલિકોપ્ટરથી જોઇ શકશો મહાકુંભ, અહીંથી બુક કરી શકશો ટિકિટ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter Scandal : અમરેલી લેટરકાંડને લઈ સૌથી મોટા સમાચાર, SPએ કરી કાર્યવાહીGir Somnath News | 'યુવાનો વ્યસન છોડે, યુવતીઓ ફેશન છોડે': વજુભાઈ વાળાની રાજપૂત સમાજ યુવાનોને અપીલHun To Bolish : હું તો બોલીશ : બાળપણ કોણે કર્યું બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે લગાડ્યો ખાખી પર દારૂનો દાગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025: સુરતથી મહાકુંભ જઇ રહેલી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, યાત્રીઓમાં ભયનો માહોલ
Mahakumbh 2025: સુરતથી મહાકુંભ જઇ રહેલી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, યાત્રીઓમાં ભયનો માહોલ
Mahakumbh 2025: આજે મહાકુંભ 2025નું પ્રથમ શાહી સ્નાન, તમે પણ જાણી લો નિયમો અને માન્યતાઓ
Mahakumbh 2025: આજે મહાકુંભ 2025નું પ્રથમ શાહી સ્નાન, તમે પણ જાણી લો નિયમો અને માન્યતાઓ
ફક્ત આટલા રૂપિયામાં હેલિકોપ્ટરથી જોઇ શકશો મહાકુંભ, અહીંથી બુક કરી શકશો ટિકિટ
ફક્ત આટલા રૂપિયામાં હેલિકોપ્ટરથી જોઇ શકશો મહાકુંભ, અહીંથી બુક કરી શકશો ટિકિટ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
Embed widget