શોધખોળ કરો

સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન, માવઠાએ તારાજી સર્જી

સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન કર્યું છે.  કચ્છ જિલ્લાનું સતાપર ગામ જ્યાં છેલ્લા ચાર દિવસથી સાંજ પડતાં જ ધોધમાર વરસાદ તૂટી પડે છે.

 
સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન કર્યું છે.  કચ્છ જિલ્લાનું સતાપર ગામ જ્યાં છેલ્લા ચાર દિવસથી સાંજ પડતાં જ ધોધમાર વરસાદ તૂટી પડે છે. ભૂજ,  અંજાર, રાપર, ભચાઉ,  ગાંધીધામ, માંડવી અને અબડાસા તાલુકામાં માવઠાંએ ઘઉં, એરંડો, રાયડો અને કેરી સહિતના પાકને ભારે નુકસાન કર્યું છે. આ જ સ્થિતિ છે ગીર સોમનાથ જિલ્લાની છે. ગીરમાં ઉનાના ગીર ગઢડા અને તાલાલા તાલુકામાં માવઠાએ તારાજી સર્જી છે. 

રાજ્યમાં કરા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ડુંગળી,  એરંડો,  તલ, ચણા, બાજરી અને કેરી સહિતના પાકને નુકસાન થયું છે.   કેસર કેરીની આ વર્ષે સારી સીઝન હતી.  કેમ કે, વાતાવરણ કેરીને માફક આવતા સારા ઉત્પાદનની આશા હતી પરંતુ કરા સાથે વરસાદ વરસતા કેરીના પાકને નુકસાન થયું છે.  અમરેલી જિલ્લામાં તો એક અઠવાડિયા કરતાં વધુ સમયથી કમોસમી વરસાદ પડ્યો છે. 

જિલ્લાના તમામ તાલુકામાં આકાશી આફતે ખેડૂતોને પાયમાલ કર્યા છે.  ધારી અને સાવરકુંડલા તાલુકામાં તો માવઠાથી ખેડૂતો બેહાલ થયા છે.  ઘઉં,  ડુંગળી,  ચણા, તલ અને કેરી સહિતના પાકને નુકસાન થયું છે. સફેદ ડુંગળીનું વાવેતર કરનારા ખેડૂતોને તો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.  પોરબંદરના બરડા પંથકમાં કરા સાથે વરસાદ વરસતા ઘઉં, ચણા, જીરું, ડુંગળી અને લસણના પાકને નુકસાન થયું છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર ચૂકવવા સરકારને રજૂઆત કરી છે.  ન માત્ર સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર ગુજરાતમાં પણ આકાશી આફતે તારાજી સર્જી છે.  બનાસકાંઠામાં શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતો સંકટમાં મુકાયા છે.  માવઠાથી ટામેટા, રીંગણ,  દૂધી સહિતના પાકને નુકસાન થયું છે. 

Gujarat Weather: આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે શું કરી આગાહી ? જાણો વિગત

આગામી પાંચ દિવસને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી ચાર દિવસ વરસાદ રહેશે. થેડર સ્ટ્રોર્મ લાઈટનિંગ સાથે વરસાદ પડશે. આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી  છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો નહીં થાય. રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.



અમદાવાદમાં પણ સાંજના સમયે વરસાદ રહેશે. કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા બનાસકાંઠા, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે.

સાવલીપંથક સહિત રાજ્યમાં ખેડૂતો ને બે દિવસ થી કુદરતી આફત માવઠા નો માહોલ હતો અને અનેક ઉનાળુ પાકમાં અસર જોવા મળીછે જ્યારે સાવલી ની સીમ ના તમાકુ ના ખેતરમાં નર્મદા સિંચાઈ યોજના સંચાલિત ભૂગર્ભ પાણી ની લાઇન માં લીકેજ ના કારણે પાણી ફરીવળતાં ખેડૂત ને રાતાંપાણી એ ન્હાવા નો વારો આવ્યો

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં પવન વીજળીના કડાકાભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો છે અને અનેક વિસ્તારોમાં બરફના કરા પણ પડ્યા છે, જેની અસર જનજીવન સહિત ખાસ કરીને ઉનાળુ પાકની ખેતી કરતાં ખેડૂતોમાં જોવા મળી રહી છે.  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 વર્ષ બાદ વસ્તી ગણતરી: 17 મેથી ગુજરાતમાં ઘરે બેઠા જાતે જ કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો આખી પ્રોસેસ
16 વર્ષ બાદ વસ્તી ગણતરી: 17 મેથી ગુજરાતમાં ઘરે બેઠા જાતે જ કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો આખી પ્રોસેસ
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Embed widget