શોધખોળ કરો

C.R. પાટીલે રૂપાણી સરકારના મંત્રીઓને શું કર્યું નવું ફરમાન ? મંત્રીઓએ ફરજિયાતપણે અઠવાડિયામાં 3 દિવસ શું કરવું પડશે ?

સી.આર. પાટીલે મંત્રીઓને રાજ્યના તમામ જિલ્લા મથકોએ જઇને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવા ફરમાન કર્યું છે.

અમદાવાદઃ ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વિજય રૂપાણી સરકારના પ્રધાનોને અઠવાડિયામાં બે દિવસ ભાજપના મુખ્યમથક કમલમમાં બેસાડવાનું શરૂ કર્યા બાદ હવે વધુ એક ફરમાન આપ્યું છે. સી.આર. પાટીલે મંત્રીઓને રાજ્યના તમામ જિલ્લા મથકોએ જઇને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવા ફરમાન કર્યું છે. સામાન્ય લોકોને સરકારની કામગીરી વિશે ખ્યાલ આવે અને સરકારી યોજનાનો લાભ મળે એ માટે તમામ મંત્રીઓને સચિવાલયની એ.સી. ઓફિસો છોડીને પ્રજા વચ્ચે જવા પાટીલ દ્વારા સૂચના અપાઇ છે. પાટીલે મોદી સ્ટાઇલ અપનાવી મંત્રીઓને કમલમમાં બેસાડવાનુ શરૂ કરીને દર અઠવાડિયે બે મંત્રીઓને કમલમમાં આવી કાર્યકરોની રજૂઆત સાંભળવાનો આદેશ કર્યો હતો. રૂપાણી સરકારે શરણાગતિ સ્વીકારીને આ આદેશનો એમલ શરૂ કર્યો છે ત્યાં  સી.આર.પાટીલે નવો આદેશ આપ્યો છે કે, હવે મંત્રીઓએ અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે દર શુક્રવાર ,શનિવાર અને રવિવારે જિલ્લા મથકોએ જવુ પડશે. તેમણે લોકોને મળીને કાર્યકરો તથા લોકોને સરકારી યોજનાઓથી વાકેફ કરવાના રહેશે. પાટીલે મંત્રીઓને કહ્યું છે કે, કેન્દ્ર-રાજ્યની કેટલીય યોજનાઓ એવી છે કે જેના વિશે હજુય લોકો અજાણ છે પરિણામે લોકો આ તમામ યોજનાના લાભથી વંચિત રહે છે. આ યોજનાઓ અંગે લોકોને માહિતી આપવાની જવાબદારી મંત્રીઓની છે તેથી તેમણે ફરજિયાત જવું પડશે. Coronavirus: ભારતમાં પણ આવ્યો ફરી સંક્રમણનો મામલો, અમદાવાદની મહિલા ચાર મહિના બાદ થઈ કોરોના પોઝિટિવ અમદાવાદનું કયું જાણીતું ખાણીપીણી બજાર બંધ કરાયું,  જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget