શોધખોળ કરો

C.R. પાટીલે રૂપાણી સરકારના મંત્રીઓને શું કર્યું નવું ફરમાન ? મંત્રીઓએ ફરજિયાતપણે અઠવાડિયામાં 3 દિવસ શું કરવું પડશે ?

સી.આર. પાટીલે મંત્રીઓને રાજ્યના તમામ જિલ્લા મથકોએ જઇને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવા ફરમાન કર્યું છે.

અમદાવાદઃ ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વિજય રૂપાણી સરકારના પ્રધાનોને અઠવાડિયામાં બે દિવસ ભાજપના મુખ્યમથક કમલમમાં બેસાડવાનું શરૂ કર્યા બાદ હવે વધુ એક ફરમાન આપ્યું છે. સી.આર. પાટીલે મંત્રીઓને રાજ્યના તમામ જિલ્લા મથકોએ જઇને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવા ફરમાન કર્યું છે. સામાન્ય લોકોને સરકારની કામગીરી વિશે ખ્યાલ આવે અને સરકારી યોજનાનો લાભ મળે એ માટે તમામ મંત્રીઓને સચિવાલયની એ.સી. ઓફિસો છોડીને પ્રજા વચ્ચે જવા પાટીલ દ્વારા સૂચના અપાઇ છે. પાટીલે મોદી સ્ટાઇલ અપનાવી મંત્રીઓને કમલમમાં બેસાડવાનુ શરૂ કરીને દર અઠવાડિયે બે મંત્રીઓને કમલમમાં આવી કાર્યકરોની રજૂઆત સાંભળવાનો આદેશ કર્યો હતો. રૂપાણી સરકારે શરણાગતિ સ્વીકારીને આ આદેશનો એમલ શરૂ કર્યો છે ત્યાં  સી.આર.પાટીલે નવો આદેશ આપ્યો છે કે, હવે મંત્રીઓએ અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે દર શુક્રવાર ,શનિવાર અને રવિવારે જિલ્લા મથકોએ જવુ પડશે. તેમણે લોકોને મળીને કાર્યકરો તથા લોકોને સરકારી યોજનાઓથી વાકેફ કરવાના રહેશે. પાટીલે મંત્રીઓને કહ્યું છે કે, કેન્દ્ર-રાજ્યની કેટલીય યોજનાઓ એવી છે કે જેના વિશે હજુય લોકો અજાણ છે પરિણામે લોકો આ તમામ યોજનાના લાભથી વંચિત રહે છે. આ યોજનાઓ અંગે લોકોને માહિતી આપવાની જવાબદારી મંત્રીઓની છે તેથી તેમણે ફરજિયાત જવું પડશે. Coronavirus: ભારતમાં પણ આવ્યો ફરી સંક્રમણનો મામલો, અમદાવાદની મહિલા ચાર મહિના બાદ થઈ કોરોના પોઝિટિવ અમદાવાદનું કયું જાણીતું ખાણીપીણી બજાર બંધ કરાયું,  જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget