શોધખોળ કરો

Gujarat Election 2022: ગુજરાતમાં મુસ્લિમોએ કોને મત આપ્યો? ઝફર સરેશવાલાએ કર્યો આ મોટો દાવો

એક્ઝિટ પોલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 2017ની સરખામણીમાં આ વખતે ભાજપની બેઠકોમાં વધારો થઈ શકે છે.

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ પૂર્ણ થયું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ હવે પરિણામ 8 ડિસેમ્બરે આવશે. ગુજરાતમાં ચૂંટણીના પરિણામો પહેલા એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે. એક્ઝિટ પોલમાં ગુજરાતમાં કોની સરકાર બની રહી છે, કોને ફાયદો અને નુકસાન થઈ રહ્યું છે, આ આંકડા આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં ભાજપ આગળ છે

એક્ઝિટ પોલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 2017ની સરખામણીમાં આ વખતે ભાજપની બેઠકોમાં વધારો થઈ શકે છે. સાથે જ આમ આદમી પાર્ટીના પ્રવેશને કારણે કોંગ્રેસને નુકસાન વેઠવું પડી શકે છે. હવે, એક્ઝિટ પોલ સિવાય લોકોના મનમાં બીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં મુસ્લિમોના સૌથી વધુ મત કોને મળ્યા છે, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, તો તેના પર વિવિધ રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારોની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

ભાજપની મુસ્લિમ વોટ ટકાવારી વધવાનું મોટું કારણ

રાજકીય વિશ્લેષક ઝફર સરેશવાલાએ એબીપી ન્યૂઝ પર એક્ઝિટ પોલ દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતમાં મુસ્લિમોએ ભાજપને પહેલાં કરતાં વધુ મતદાન કર્યું છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની વોટ ટકાવારીમાં વધારો થયો છે. ગુજરાતમાં મુસ્લિમોની સંખ્યા 9.6 ટકા છે. તેનું મોટું કારણ એ પણ છે કે ભાજપના કાર્યકરોએ દરેક મુસ્લિમોના ઘરે જઈને પાર્ટીને વોટ આપવાની અપીલ કરી હતી. બીજી તરફ છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતમાં મુસ્લિમોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. તેથી જ ભાજપ પર મુસ્લિમોનો વિશ્વાસ પહેલા કરતા વધી ગયો છે.

કર્ણાટકથી શરૂ થયેલા હિજાબ વિવાદની વાત કરીએ તો દેશના વિવિધ રાજ્યોમાં વિરોધ થયો હતો, પરંતુ ગુજરાતમાં આવો વિરોધ ક્યારેય જોવા મળ્યો ન હતો, જ્યાં આજે પણ મુસ્લિમ યુવતીઓ હિજાબ પહેરીને શાળા-કોલેજોમાં જાય છે. જો જોવામાં આવે તો ગુજરાતમાં ભાજપ માટે એક સારા સમાચાર છે કે તેમના માટે મુસ્લિમોની વોટ ટકાવારી વધી છે.

આ પણ વાંચોઃ

Gujarat Election Result 2022: સટ્ટાબજારમાં હાર્દિકની જીતનો કેટલો છે ભાવ ? જાણો કઈ બેઠક પર ભાજપની જીત છે મુશ્કેલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Jamnagar Cholera Cases: જામનગરમાં એક મહિનામાં કોલેરાના 6 કેસ નોંધાતા હડકંપ
Jamnagar Cholera Cases: જામનગરમાં એક મહિનામાં કોલેરાના 6 કેસ નોંધાતા હડકંપ
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશPM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Jamnagar Cholera Cases: જામનગરમાં એક મહિનામાં કોલેરાના 6 કેસ નોંધાતા હડકંપ
Jamnagar Cholera Cases: જામનગરમાં એક મહિનામાં કોલેરાના 6 કેસ નોંધાતા હડકંપ
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Embed widget