શોધખોળ કરો

રૂપાણી સરકારનો વાહનમાલિકોને રાહત આપતો મોટો નિર્ણય, મોદી સરકારના ક્યા આદેશનું કર્યું પાલન ?

કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ઝડપથી ફેલાઇ રહેલી કોરોના મહામારીના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે. સરકાર અનુસાર જે ડૉક્યૂમેન્ટ્સ એક ફેબ્રઆરી 2020એ એક્સપાયર થઇ ગયા હતા, તે હવે 30 જૂન 2021 સુધી વેલિડ માનવામાં આવશે.

ગાંધીનગરઃ ગુજરાત અને દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. જેને લઈ થોડા દિવસ પહેલા કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી.બુકની માન્યતા વધારવાનો ફેંસલો કર્યો હતો. કેન્દ્ર સરકારના આદેશના પગલે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે પણ આદેશ કર્યો છે. જે મુજબ રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આર સી બુકની વેલીડિટી વધારીને 30 જુન 2021 કરવામાં આવી છે.

30 જૂન સુધી વેલિડ માનવામાં આવેશે ડૉક્યૂમેન્ટ્સ....

કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ઝડપથી ફેલાઇ રહેલી કોરોના મહામારીના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે. સરકાર અનુસાર જે ડૉક્યૂમેન્ટ્સ એક ફેબ્રઆરી 2020એ એક્સપાયર થઇ ગયા હતા, તે હવે 30 જૂન 2021 સુધી વેલિડ માનવામાં આવશે. ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસીબુક થઇ ગઇ છે એક્સપાયર તો ના કરો ચિંતા, હવે 30 જૂન સુધી વેલિડ રહેશે આ ડૉક્યૂમેન્ટ, ગયા વર્ષ પણ માર્ગ અને પરિવહન મંત્રાલયે આ ડેટને લંબાવી હતી

આદેશનુ થાય પાલન...

માર્ગ અને પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ આદેશનુ પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે. સરકારનુ કહેવુ છે કે આ દસ્તાવેજોને 30 જૂન સુધી વેલિડ માનવામાં આવે, જેનાથી વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટર્સને કોઇપણ પ્રકારની પરેશાની ના થાય.

પહેલાથી જ કેટલીય વાર વધી ચૂકી છે ડેડલાઇન....

ગયા વર્ષ માર્ગ અને પરિવહન મંત્રાલયે 30 માર્ચ, 2020, 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020 અને 27 ડિસેમ્બર 2020એ આદેશ જાહેર કરીને ગાડીઓને પરમીટ, ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુકનુ એક્સટેન્શન વધાર્યુ હતુ, જે 1લી ફેબ્રુઆરી 2020એ એક્સપાયર થઇ ચૂક્યા છે, તેમને 31 માર્ચ, 2021 સુધી વેલિડ માનવાનો આદેશ આપવામાં આવ્યો. આ ફેંસલો એટલા માટે લેવામાં આવ્યો હતો કે જે લોકો કોરોના કાળમાં જરૂરી સેવાઓની આપૂર્તિ કરી રહ્યાં હતા, તેમને કોઇ પરેશાન ના થાય. વળી હવે આ મહામારીએ ફરી એકવાર જોર પકડ્યુ છે તો મંત્રાલયે આ તમામ ડૉક્યૂમેન્ટ્સની વેલિડિટી 30 જૂન 2021 સુધી લંબાવી દીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.