શોધખોળ કરો

Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જોણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?

ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી છે. ગ્રેડ પે સહિત વિવિધ માંગને લઈ વનકર્મીઓ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

અમરેલીઃ ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી છે. ગ્રેડ પે સહિત વિવિધ માંગને લઈ વનકર્મીઓ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય નહિ આપતા વનવિભાગના કર્મચારીઓ રાજયભરમાં આજે હડતાળ ઉપર છે. ધારી ગીર પુર, અમરેલી ડીવીઝન, શેત્રુંજી ડીવીઝનમાં ફોરેસ્ટર સહિત કર્મચારીઓ અચોક્કસ મુદતની રજા ઉપર ઉતર્યા છે. 

250 ઉપરાંત કર્મચારીઓ કામગીરીનો આજે અચોક્કસની રજા ઉપર ઉતરતા સિંહો સહિત વન્યપ્રાણીઓ ઉપર જોખમ વધી શકે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સિંહોની સંખ્યા અમરેલીમાં છે. સરકાર સામે કર્મચારીઓ નું વધુ એક આંદોલન થશે શરૂ. પગાર વધારાની માગ સાથે મધ્યાન ભોજન કર્મચારીઓએ કર્યું આંદોલનનું એલાન. કુકિંગ કોસ્ટ અને અનાજ જથ્થા મા વધારો કરવાની માગણી. પડતર માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો 15 સપ્ટેમ્બર થી આંદોલન શરૂ થશે.

રાજ્યમાં હાલ ઘણા સરકારી કર્મચારી પોતાની માગણીને લઈને આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોથી લઈને આરોગ્ય કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા છે. તો બીજી તરફ હવે રાજ્ય સરકાર સામે વધુ એક આંદોલન સક્રિય થવાના એંધાણ છે. વીસીઇનું સ્થગિત થયેલ આંદોલન 8 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. સરકાર સાથેની મંત્રણા બાદ 8 મહિના થયા હોવા છતાંય ઉકેલ ન આવતા આંદોલન પાછું ચાલુ કરાશે.

ભાજપના સાંસદે એવું તે શું કહ્યું કે, ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું

પાટણના ભાજપ સાંસદ ભરતસિહ ડાભી અર્બુદા સેનાના કાર્યલયના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા. વિપુલ ચોધરીની અર્બુદા સેનાના કાર્યલયનું ઉદ્ઘાટન ભરતસિંહ ડાભીએ કર્યું. જો કે આ સમયે તેમણે નિવેદન આપ્યું તેને લઈને રાજકારણ ગરમાયું છે. તેમણે 2022ની વિધાનસભાની ચુંટણીમાં વિપુલ ચોધરીને સક્રિય રાજકારણમાં લાવી ફરી ગૃહમંત્રી બનાવવાની ઈચ્છા કરી. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ લોકોને સંબોધન કરતા કહ્યુ કે, આપણે વિપુલ ચોધરીને 2022માં સક્રિય રાજકારણમાં લાવી ફરી ગૃહ રાજ્યમંત્રી બનાવવા છે. ભાજપના સાંસદના આ નિવેદનથી મહેસાણાનું રાજકારણ ફરી ગરમાયું છે.

ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે પરંતુ ખેડૂતોના દેવા માફ નથી કરતા

રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું વીજ બિલ માફ કરાશે. ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલ અને દીકરીઓને મફત શિક્ષણ આપીશું. સરદાર પટેલની મૂર્તિ બનાવનારી સરકાર હજારો સ્કૂલ બંધ કરી રહી છે.  કોગ્રેસ નેતાએ કહ્યું કે કોગ્રેસની સરકાર બનશે તો ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપીશું. ઉપરાંત 10 લાખ યુવાઓને રોજગારી આપવાનું પણ રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં આંદોલન કરવા માટે મંજૂરી લેવી પડે છે. સરદાર પટેલ પણ કોગ્રેસના કાર્યકર અને નેતા હતા. ભાજપથી ગુજરાતની જનતા દુઃખી છે. કોરોનામાં ગુજરાતમાં ત્રણ લાખ લોકોના મોત થયા છે. કોગ્રેસની સરકાર બનશે તો કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય કરાશે.

બે-ત્રણ ઉદ્યોગપતિઓને જેટલી પણ જમીન જોઇએ સરકાર તરત આપી દે છે

રાહુલ ગાંધીએ કહ્યું કે બે-ત્રણ ઉદ્યોગપતિઓને જેટલી પણ જમીન જોઇએ સરકાર તરત આપી દે છે. આદિવાસી થોડી પણ જમીન માંગે તો સરકાર આપતી નથી. દેશમાં વિજળીનો સૌથી વધુ ભાવ ગુજરાતમાં છે. જીએસટીથી દુકાનદારોને માત્ર નુકસાન થયું છે. ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓને નહી, માત્ર બે-ત્રણ ઉદ્યોગપતિઓને ફાયદો થાય છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : શાબાશ શકુબેન !
Hun To Bolish: હું તો બોલીશ : ભેળસેળિયાઓનું જેલ જવાનું નક્કી !
Hun To Bolish: હું તો બોલીશ : કરપ્શન કરવાનું પણ 'ફિક્સ'?
Aaj No Muddo : સાયબર ફ્રોડથી મહિલાઓ સાવધાન
Fix Pay employees chat viral : હમણા કરપ્શન કરતા નહીં , ફિક્સ પે કર્મીઓના ગ્રુપની વાયરલ ચેટથી હડકંપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
પોસ્ટ ઓફિસમાં મેચ્યોરિટી પછી પૈસા નહીં ઉપાડો તો ખાતું થઈ જશે ફ્રીઝ, નિયમો બદલાયા
પોસ્ટ ઓફિસમાં મેચ્યોરિટી પછી પૈસા નહીં ઉપાડો તો ખાતું થઈ જશે ફ્રીઝ, નિયમો બદલાયા
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Embed widget