શોધખોળ કરો

Morbi Bridge Collapse: શું મોરબી બ્રીજની સંભાળ રાખતી કંપનીની આ ભૂલે નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલ્યા?

મોરબીમાં આવેલી મચ્છૂ નદી પર આવેલા ઝૂલતા બ્રીજ પર એક સાથે મોટી સંખ્યામાં લોકો આવી ગયા બાદ મોડી સાંજે પુલ તૂટી પડ્યો હતો.

Morbi Bridge Collapse: મોરબીમાં આવેલી મચ્છૂ નદી પર આવેલા ઝૂલતા બ્રીજ પર એક સાથે મોટી સંખ્યામાં લોકો આવી ગયા બાદ મોડી સાંજે પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયાં હોવાની પુષ્ટી થઈ ચુકી છે. આ સાથે ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. હાલ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, આ દુર્ઘટના પાછળ જવાબદાર કોણ છે? શું બ્રીજની સંભાળ રાખતી કંપનીની ભૂલના કારણે આ દુર્ઘટના બની છે?

પુલ પર જવા માટે 12 રુપિયા અને 17 રુપિયાની ટિકિટઃ

તમને જણાવી દઈએ કે, ઓરેવા કંપની મોરબીના ઝૂલતા બ્રીજની જવાબદારી સંભાળતી હતી. મહત્વનું છે કે, મોરબીના ઝૂલતા બ્રીજને 4 દિવસ પહેલાં જ મરામત કર્યા બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પુલ 7 મહિના સુધી બંધ રહ્યો હતો. ઓરેવા કંપની દ્વારા આ પુલ પર જવા માટે 12 રુપિયા અને 17 રુપિયાની ટિકિટ પણ રાખવામાં આવી હતી. રવિવારના દિવસે સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ઝૂલતા બ્રીજને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન પુલ પર અંદાજે 400થી વધુ લોકો એક સાથે પહોંચી ગયા હતા જેથી પુલ પર વજન પણ વધી ગયું હતું. 

મોરબી પાલિકાના ચીફ ઓફિસરે કર્યો ખુલાસોઃ

એબીપી અસ્મિતા સાથીની વાતચીતમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી માહિતી આપી હતી. સંદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, કેબલ બ્રીજનો કોન્ટ્રાક આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતા નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો. તેઓએ કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રીનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પુલના કામ બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે એમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.​​

આ પણ વાંચો...

Morbi Cable Bridge Collapses: મોરબીની કેબલ બ્રીજ દુર્ઘટના અંગે PM Modiએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી આ સૂચનાઓ આપી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
Embed widget