શોધખોળ કરો

ગુજરાતના આ જાણીતા લોકગાયક લંડનમાં કોરોનાનો ભોગ બન્યા, સાજા થયા ને અચાનક થયું મોત, શું છે કારણ ?

હાલ સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે મૂળ ગુજરાતી સિંગર વિજય ગઢવીનું લંડનમાં મોત નિપજ્યું છે. વિદેશમાં સ્થાયી થયેલા વિજય ગઢવી કોરોનાનો ભોગ બન્યા છે તેવું જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું.

હાલ સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મૂળ ગુજરાતી સિંગર વિજય ગઢવીનું લંડનમાં મોત નિપજ્યું છે. વિદેશમાં સ્થાયી થયેલા વિજય ગઢવી કોરોનાનો ભોગ બન્યા છે. નોંધની છે કે, બે કે ત્રણ દિવસ પહેલાં જ વિજય ગઢવી કોરોનામાંથી સ્વસ્થ થયા હતાં. સિંગરના મોતના સમાચાર સાંભળતા ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે, મૂળ મહેમદાવાદના વતની એવા ગુજરાતી સિંગર વિજય ગઢવી બે કે ત્રણ દિવસ પહેલા જ કોરોનાને મ્હાત આપી હતી. જોકે આજે અચાનક વિજય ગઢવીનું લંડનમાં મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. વિજય ગઢવીનું મોત થતાં પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું જ્યારે ગુજરાતી ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ હતી. જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે, મૂળ મહેમદાવાદના વતની એવા ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવી છેલ્લા ઘણા સમયથી લંડનમાં સ્થાયી થયા હતા. જોકે તેમનું લંડનમાં અવસાન થતાં ગુજરાતી સમાજ અને તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ગુજરાતી સિંગર વિજય ગઢવીને થોડા દિવસો અગાઉ કોરોના સંક્રમણના લક્ષણો દેખાતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાર બાદ વિજયને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓ સારવાર બાદ સ્વસ્થ બની બે કે ત્રણ દિવસ અગાઉ જ હોસ્પિટલમાંથી રજા મેળવીને ઘરે પરત ફર્યા હતાં. જોકે, ગતરોજ પુન: તબિયત બગડતા સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન સિંગર વિજય ગઢવીએ અંતિમ શ્વાસ લીધા હતા. વિજય ગઢવી લંડનમાં પોતાની આગળી ઓળખ બનાવી હતી. હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે, કોરોનાને કારણે વિજય ગઢવીનું મોત નિપજ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget