શોધખોળ કરો

ગુજરાતના આ જાણીતા લોકગાયક લંડનમાં કોરોનાનો ભોગ બન્યા, સાજા થયા ને અચાનક થયું મોત, શું છે કારણ ?

હાલ સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે મૂળ ગુજરાતી સિંગર વિજય ગઢવીનું લંડનમાં મોત નિપજ્યું છે. વિદેશમાં સ્થાયી થયેલા વિજય ગઢવી કોરોનાનો ભોગ બન્યા છે તેવું જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું.

હાલ સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મૂળ ગુજરાતી સિંગર વિજય ગઢવીનું લંડનમાં મોત નિપજ્યું છે. વિદેશમાં સ્થાયી થયેલા વિજય ગઢવી કોરોનાનો ભોગ બન્યા છે. નોંધની છે કે, બે કે ત્રણ દિવસ પહેલાં જ વિજય ગઢવી કોરોનામાંથી સ્વસ્થ થયા હતાં. સિંગરના મોતના સમાચાર સાંભળતા ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે, મૂળ મહેમદાવાદના વતની એવા ગુજરાતી સિંગર વિજય ગઢવી બે કે ત્રણ દિવસ પહેલા જ કોરોનાને મ્હાત આપી હતી. જોકે આજે અચાનક વિજય ગઢવીનું લંડનમાં મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. વિજય ગઢવીનું મોત થતાં પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું જ્યારે ગુજરાતી ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ હતી. જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે, મૂળ મહેમદાવાદના વતની એવા ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવી છેલ્લા ઘણા સમયથી લંડનમાં સ્થાયી થયા હતા. જોકે તેમનું લંડનમાં અવસાન થતાં ગુજરાતી સમાજ અને તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ગુજરાતી સિંગર વિજય ગઢવીને થોડા દિવસો અગાઉ કોરોના સંક્રમણના લક્ષણો દેખાતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાર બાદ વિજયને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓ સારવાર બાદ સ્વસ્થ બની બે કે ત્રણ દિવસ અગાઉ જ હોસ્પિટલમાંથી રજા મેળવીને ઘરે પરત ફર્યા હતાં. જોકે, ગતરોજ પુન: તબિયત બગડતા સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન સિંગર વિજય ગઢવીએ અંતિમ શ્વાસ લીધા હતા. વિજય ગઢવી લંડનમાં પોતાની આગળી ઓળખ બનાવી હતી. હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે, કોરોનાને કારણે વિજય ગઢવીનું મોત નિપજ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget