શોધખોળ કરો

ગુજરાતના આ જાણીતા લોકગાયક લંડનમાં કોરોનાનો ભોગ બન્યા, સાજા થયા ને અચાનક થયું મોત, શું છે કારણ ?

હાલ સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે મૂળ ગુજરાતી સિંગર વિજય ગઢવીનું લંડનમાં મોત નિપજ્યું છે. વિદેશમાં સ્થાયી થયેલા વિજય ગઢવી કોરોનાનો ભોગ બન્યા છે તેવું જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું.

હાલ સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મૂળ ગુજરાતી સિંગર વિજય ગઢવીનું લંડનમાં મોત નિપજ્યું છે. વિદેશમાં સ્થાયી થયેલા વિજય ગઢવી કોરોનાનો ભોગ બન્યા છે. નોંધની છે કે, બે કે ત્રણ દિવસ પહેલાં જ વિજય ગઢવી કોરોનામાંથી સ્વસ્થ થયા હતાં. સિંગરના મોતના સમાચાર સાંભળતા ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે, મૂળ મહેમદાવાદના વતની એવા ગુજરાતી સિંગર વિજય ગઢવી બે કે ત્રણ દિવસ પહેલા જ કોરોનાને મ્હાત આપી હતી. જોકે આજે અચાનક વિજય ગઢવીનું લંડનમાં મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. વિજય ગઢવીનું મોત થતાં પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું જ્યારે ગુજરાતી ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ હતી. જાણીતા ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે, મૂળ મહેમદાવાદના વતની એવા ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવી છેલ્લા ઘણા સમયથી લંડનમાં સ્થાયી થયા હતા. જોકે તેમનું લંડનમાં અવસાન થતાં ગુજરાતી સમાજ અને તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ગુજરાતી સિંગર વિજય ગઢવીને થોડા દિવસો અગાઉ કોરોના સંક્રમણના લક્ષણો દેખાતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાર બાદ વિજયને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓ સારવાર બાદ સ્વસ્થ બની બે કે ત્રણ દિવસ અગાઉ જ હોસ્પિટલમાંથી રજા મેળવીને ઘરે પરત ફર્યા હતાં. જોકે, ગતરોજ પુન: તબિયત બગડતા સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન સિંગર વિજય ગઢવીએ અંતિમ શ્વાસ લીધા હતા. વિજય ગઢવી લંડનમાં પોતાની આગળી ઓળખ બનાવી હતી. હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે, કોરોનાને કારણે વિજય ગઢવીનું મોત નિપજ્યું હતું.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget