શોધખોળ કરો

હાર્દિક પટેલે ભાજપમાં જોડાતાં પહેલાં પત્નિ સાથે બેસીને કોની પૂજા કરી ? કમલમ જતાં પહેલાં ક્યાં જઈને ફરી કરશે પૂજા ?

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતાં પહેલાં હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાને દુર્ગાપાઠ કરીને પૂજન કર્યું હતું. હાર્દિક પોતાની પત્નિ સાથે પૂજામાં બેઠો હતો. હાર્દિક એસપીજી ગુરુકુળ ખાતે જવાનો છે.

અમદાવાદઃ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતાં પહેલાં પાટીદાર આગેવાન  હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાને દુર્ગાપાઠ કરીને પૂજન કર્યું હતું. હાર્દિક પોતાની પત્નિ સાથે પૂજામાં બેઠો હતો. આ પૂજા પછી હાર્દિક એસપીજી ગુરુકુળ ખાતે જવાનો છે. એસપીજી ગુરૂકુળ ખાતે હાર્દિક પટેલ રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગૌપૂજા કરશે અને  ત્યાર બાદ કમલમ જવા રવાના થશે.

હાર્દિક પટેલે 17 મેના રોજ કોંગ્રેસના  કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. હાર્દિક પટેલે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં હાર્દિક પટેલે પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.

હાર્દિક પટેલ ગુજરાતના રાજકારણમાં ઉગતો  સિતારો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં પાટીદાર આંદોલનમાં જોડાવાથી માંડીને પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં જોડાવા સુધી, કોંગ્રેસને અલવિદા કહીને, ભાજપમાં જોડાયા ત્યાં સુધી તેઓ સતત હેડલાઈન્સમાં રહ્યા છે. હાલ તો હાર્દિક પટેલ આજે બપોરે 12 વાગ્યે તેના 15 હજાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે.

હાર્દિક પટેલ અને સ્વેતા બ્રહ્મભટના ભાજપમાં  અલગ અલગ સમયે જોડાશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે તો હાર્દિક પટેલ 12 વાગ્યે ભાજપમાં  જોડાશે. આ પહેલા બંને ને એક જ સમયે ભાજપ મા જોડવાનું નક્કી થયું હતું.. ઉલ્લેખનિય છે કે, હાર્દિક ની વેલકમ પાર્ટીમાં સીએમ ભુપેન્દ્ર પટેલ હાજર નહિ રહે. માત્ર સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ ની હાજરીમાં જ હાર્દિક ભાજપમાં જોડાશે.

પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ભાજપમાં જોડાવાનું પોસ્ટર પોસ્ટ કર્યું છે. જે પોસ્ટરમાં  કહેવામાં આવ્યું છે કે, હાર્દિક પટેલ 2 જૂન, ગુરુવારે  કમલમ ખાતે  ગાંધીનગરમાં ભાજપમાં જોડાશે. જો કે  હાર્દિકના ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ આજે સવારે 9 વાગ્યાથી શરૂ થઇ જશે.. તેઓ સવારે 9 વાગ્યે ઘરે દુર્ગાનો પાઠ કરશે, ત્યારબાદ તેઓ SGVP ગુરુકુલમાં સવારે 10 વાગ્યે શ્યામ અને ધનશ્યામ આરતી કરશે.

18 મેના રોજ કોંગ્રેસ છોડી દીધું

પોસ્ટર મુજબ ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલ સંતોની સાથે ગાય પૂજામાં ભાગ લેશે. આ પછી તેઓ સવારે 11 વાગે પટેલ કમલમ ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાશે. હાલમાં લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસના નેતૃત્વથી પરેશાન હતા
તમને જણાવી દઈએ કે યમરાજથી લઈને પીએમ મોદી સુધી ખોટા શબ્દોનો ઉપયોગ કરવા માટે જાણીતા હાર્દિક પટેલ હવે ખુદ ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે. હાર્દિકે વર્ષ 2019માં કોંગ્રેસનો હાથ  થામ્યો  હતો. 11 જુલાઈ, 2020 ના રોજ, કોંગ્રેસે ગુજરાતમાં પ્રદેશ કાર્યકારી અધ્યક્ષની કમાન હાર્દિકને સોંપી હતી. હાર્દિકનું કહેવું છે કે કોંગ્રેસની લીડરશિપથી તે પરેશાન હતા અને તેને કોઇ કામ કરવાનો મોકો ન હતો મળતો માટે તેમણે કોંગ્રેસ છોડનાનો નિર્ણય લીધો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
Embed widget