શોધખોળ કરો

Dahod Rain: દાહોદમાં દિવસભર વિરામ બાદ સાંજે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Dahod Rain: દાહોદ દિવસભર વિરામ બાદ સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. આ ઉપરાંત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Dahod Rain: દાહોદ દિવસભર વિરામ બાદ સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. આ ઉપરાંત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


Dahod Rain: દાહોદમાં દિવસભર વિરામ બાદ સાંજે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

દાહોદમાં પવનના સુસવાટા સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા.  દાહોદ શહેરમાં દિવસભર ગરમી અને ઉકળાટ બાદ સાંજે ધોધમાર વરસાદ થતા રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા. ગટરો ઉભરાઈ જતા પાણી રસ્તાઓ પર જોવા મળ્યા હતા.  દાહોદના અનેક વિસ્તારના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. બસ સ્ટેન્ડ, દર્પણ રોડ,  વિવેકાનંદ ચોક,  સરસ્વતી સર્કલ,  સ્ટેશન રોડ, આંબેડકર ચોક, મંડાવ રોડ સહિત અનેક વિસ્તારોના રસ્તાઓ પર પાણી  ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

 

શહેરના મુખ્ય ગાંધી ગાર્ડન સામે  રસ્તા પાણી ભરાયા હતા જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.  કેટલાક વાહનો બંદ  થતા વાહનોને ધકોમારતા  લોકો જોવા મળ્યા હતા.  બસ સ્ટેન્ડ નજીક  ગટરો ઉભરાતા દુકાનોમાં પાણી ભરાયા હતા.  જેથી લોકો મુશ્કેલી સર્જાઈ હતી.  તો રસ્તા પર પાણી ભરાતા લોકોને અવાર જવર માટે  મુશ્કેલી વેઠવી પડી હતી. શહેર અને જિલ્લામાં વરસાદથી લોકોને ગરમીથી રાહત જોવા મળી હતી.  ત્યારે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદી આંકડા પર નજર કરીયે તો  દાહોદમાં 32 mm   વરસાદ નોંધાયો હતો. સારા વરસાદથી ખેડૂતો સહીત જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી.

અમરેલી જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ

અમરેલી જિલ્લામાં ગીર પંથકના ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. હીરાવા, પાતળા, ત્રમ્બકપુર, ગઢીયા, તરશિંગડા, ગીગાસણ સહીત ગીરના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. ગીરના હીરાવાની ખલિયા નેરામાં ઘોડાપૂર આવ્યું છે. ધારીના ગીગાસણની લાડકી નદીમાં પૂર આવતા ગીગાસન જવાનો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે.

અમરેલી જિલ્લાના ધારી ખોડિયાર ડેમમાં ઉપરવાસ વરસાદ પડતાં ડેમની નિર્ધારિત લેવલ જાળવવા વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ખોડિયાર ડેમના ૨(બે) દરવાજા ૦.૪૧૦ મીટર ખુલ્લા હતા તેમા વધારો કરી વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો છે. પાણીની આવક વધતા વધુ એક દરવાજો ૦.૬૧૦ મીટર ખોલવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના પાંચ તાલુકાના 34 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા નદીના પટ વિસ્તારોમાં અવરજવર ન કરવા એલર્ટ મેસેજ જાહેર કરાયો છે.  તો બીજી તરફ જૂનાગઢ - મેંદરડામાં વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જિલ્લામાં આજે સૌથી વધુ વરસાદ મેંદરડામાં પડ્યો હતો.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget