શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપઃ દેશના કુલ મૃત્યુમાં 22 ટકાથી વધારે મોત માત્ર ગુજરાતમાં

ગુજરાતમાં છેલ્લા 6 દિવસમાં મૃત્યુ વધ્યા છે. 30 એપ્રિલ બાદ એટલે કે 1લીમેથી ગુજરાતમાં રોજના 20થી વધુ મૃત્યુ નોંધાઈ રહ્યા છે અને છેલ્લા 6 દિવસમાં એટલે કે 1થી6મે સુધીમાં જ 182 મૃત્યુ થયા છે.

અમદાવાદઃ કોરોનાને પગલે ગુજરાતમાં મૃત્યુદરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તે 6 પર પહોંચ્યો છે. આ સાથે જ દેશના 1500થી વધુ કેસ ધરાવતા ટોપ 9 રાજ્યમાં ગુજરાત મૃત્યુદરમાં પ્રથમ ક્રમે આવી ગયુ છે. દેશના કુલ મૃત્યુમાં 22 ટકાથી વધુ મોત માત્ર ગુજરાતમાં થયા છે. ગુજરાતમાં બુધવારે વધુ 28 મોત નોંધાયા હતે અને જેમાં માત્ર અમદાવાદમાં જ 25 મોત થયા હતા. આ સાથે રાજ્યમાં મૃત્યુનો કુલ આંકડો 396 થયો છે. જેમાંથી સૌથી વધુ 298 એટલે કે 75 ટકા જેટલા મોત તો માત્ર અમદાવાદમા જ થયા છે. અમદાવાદમાં રોજે રોજ નોંધાતા વધુ મૃત્યુને લઈને ગુજરાત સમગ્ર દેશમાં હાલ બીજા ક્રમે આવી ગયુ છે. જો કે 1500થી વધુ કેસ ધરાવતા ટોપ 9 રાજ્યમાં ગુજરાત મૃત્યુદરમાં પ્રથમ ક્રમે આવી ગ્યુ છે. ગુજરાતમાં હાલ મૃત્યુદર વધીને 6 ટકા થઈ ગયો છે અને અગાઉ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ દિલ્હી સહિતના રાજ્ય કરતા મૃત્યુદરમાં ગુજરાત પાછળ હતુ પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં મૃત્યુની સંખ્યામાં મોટો વધારો થતાં ગુજરાત પ્રથમ ક્રમે આવી ગયુ છે. ગુજરાતમાં મૃત્યુદીઠ રીકવરીનો દર 4 ટકા જેટલો છે જે અગાઉ કરતા વધ્યો છે. ગુજરાતમાં છેલ્લા 6 દિવસમાં મૃત્યુ વધ્યા છે. 30 એપ્રિલ બાદ એટલે કે 1લીમેથી ગુજરાતમાં રોજના 20થી વધુ મૃત્યુ નોંધાઈ રહ્યા છે અને છેલ્લા 6 દિવસમાં એટલે કે 1થી6મે સુધીમાં જ 182 મૃત્યુ થયા છે. જે મુજબ રોજના સરેરાશ 30 મોત કહી શકાય. સમગ્ર દેશમા આજના દિવસ સુધી નોંધાયેલા 1766 મૃત્યુમાં 22.40 ટકા મૃત્યુ માત્ર ગુજરાતમાં નોંધાયા છે.આમ સ્ટેટ શેરમાં ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુરRishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હારGujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
UK Election 2024: બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદોનો વધ્યો દબદબો, લેબર પાર્ટીએ હિન્દુઓને કેવી રીતે કર્યા આકર્ષિત?
UK Election 2024: બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદોનો વધ્યો દબદબો, લેબર પાર્ટીએ હિન્દુઓને કેવી રીતે કર્યા આકર્ષિત?
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Embed widget