શોધખોળ કરો

Narmada : ધો-11ની વિદ્યાર્થિની પર 6 સગીરોએ સામૂહિક દુષ્કર્મ ગુજારતા ખળભળાટ

 ડેડીયાપાડામાં ઘોરણ 11ની વિદ્યાર્થિની પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. 6 સગીરો દ્વારા ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે. તમામને ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યા છે.

નર્મદાઃ  ડેડીયાપાડામાં ઘોરણ 11ની વિદ્યાર્થિની પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. 6 સગીરો દ્વારા ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે. તમામને ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માગ છે. વિધાર્થિનીને 3 સગીરો એસટી ડેપો પાસેથી લઈ જઈ શાળા પાછળ ગેંગરેપ કર્યો. ડેડીયાપાડા પોલીસે વધુ તપાસ તેજ કરી છે. 

ક્રૂરતાની ચરમસીમાઃ મહિલાએ દોઢ વર્ષના પૌત્રને જમીન પર પછાડી પછાડી મારી નાંખ્યો, કારણ જાણીને લાગી જશે આઘાત

સાબરકાંઠાઃ ખેડબ્રહ્મામાં અઠવાડિયા પહેલા દોઢ વર્ષના પૌત્રની હત્યાનો ગુનો દાદી સામે નોંધાતા ખળભળાટ મચી ગયો છે. દાદીએ માથામાં ઇજા કરી અથવા પૌત્રને જમીન પર પછાડી મોત નિપજાવી હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. બાળકના પીએમ પછી અંતિમ સંસ્કાર થઇ ગયા બાદ દાદી તેમના પિયર જતા રહ્યા હતા અને પાડોશીઓ તથા પૌત્રે ભાંડો ફોડતાં આખી ઘટના બહાર આવી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, મુકેશભાઈ ઠાકોર વાઘેશ્વરીના વીનાબેન કોદરવી સાથે લગ્ન થયા છે અને તેનાથી તેમને બે સંતાનો છે. જોકે, પત્ની વીનાબેન ત્રણ મહિના પહેલા 4 વર્ષના ઋત્વિક અને દોઢ વર્ષના શૈલેષને મૂકીને પિયર જતાં રહ્યા હતા. મુકેશભાઈને અવાર-નવાર કામથી રાજસ્થાન જવાનું થતું હોવાથી તેઓ બંને સંતાનોને માતા ચંદ્રિકાબેન પાસે મૂકી ગયા હતા. નોંધનીય છે કે, ચંદ્રિકાબેનના પતિ એટલે કે મુકેશના પિતા દસ વર્ષ પહેલા ક્યાંક જતા રહ્યા હોવાથી ચંદ્રિકાબેને બીજા લગ્ન કરેલા છે. 


દરમિયાન ગત 24મી જાન્યુઆરીએ મુકેશભાઈને બહેને ફોન કરીને તેમના દોઢ વર્ષના દીકરા શૈલેષનું બીમારીમાં મોત થયું હોવાનું જણાવ્યું હતું. જેથી તેઓ ખેડબ્રહ્મા પહોંચ્યા હતા અને દીકરા ઋત્વિકના મોઢા અને શરીર પર ઇજાઓ જોઇ હતી. બંને છોકરા સાંજે રમતા હતા. આ પછી રાત્રે આઠેક વાગ્યે શૈલેષને મોઢામાંથી લાળ ચપકલવા લાગી હતી. અને મોત નીપજ્યું હોવાનું ચંદ્રિકાબેન જણાવ્યું હતું. પીએમ પછી દીકરાની અંતિમવિધિ કરી દેવાઈ હતી. 

બીજી તરફ ચંદ્રિકાબેન પિયર જતાં રહ્યા હતા. આ તરફ મુકેશભાઈને પાડોશીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે, ચંદ્રિકાબેન અવાર-નવાર બાળકોને મારતાં હતા. તેમજ બનાવની રાતે પણ બાળકોનો રડવાનો અવાજ આવતો હતો. આ અંગે મુકેશભાઈએ મોટા દીકરાને પૂછતાં દાદીએ તેને માર્યું હોવાનું અને શૈલેષને મારી નાંખ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ પીએમમાં પણ માથમાંથી ઇજાથી મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 

આથી મુકેશભાઈએ માતા ચંદ્રિકાબેને દીકરાને માથામાં ઇજા પહોંચાડી હત્યા કર્યાની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મહિલાની અટક કરી પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને ગુનાની કબૂલાત કરતાં જેલમાં મોકલી અપાઇ છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Update: રાજ્યના 180 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 2.8 ઈંચ નોંધાયો વરસાદ
Gujarat Rain Update: રાજ્યના 180 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 2.8 ઈંચ નોંધાયો વરસાદ
Gujarat Weather Update: આગામી ત્રણ કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Weather Update: આગામી ત્રણ કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Embed widget