શોધખોળ કરો

Netrotsav ritual Jagannath 2023 : આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, જાણો શું છે આ વિધિ અને તેની રસપ્રદ કહાણી

આજે ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવ વિધિ યોજાશે. દર વર્ષે યાત્રા પહેલા આ વિધિ અચૂક કરવામાં આવે છે. નેત્રોત્સવ વિધિ એટલે શું જાણીએ..

Netrotsav ritual Jagannath 2023 :આજે ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવ વિધિ યોજાશે. દર વર્ષે યાત્રા પહેલા આ વિધિ અચૂક કરવામાં આવે છે. નેત્રોત્સવ વિધિ એટલે શું જાણીએ..આજે ભગવાન જગન્નાથજી મોસાળથી પરત ફરશે તેમના મંદિરમાં પ્રવેશ પહેલા નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. આ વિધિનું શું છે મહત્વન અને નેત્રોત્સવ વિધિ એટલે શું જાણીએ

નેત્રોત્સવ વિધિ એટલે શું?

રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળમાં જાય, આ પંદર દિવસમાં તે મામાના ઘરે મીઠાઇ અને જાંબુ વધુ આરોગે છે. જેના કારણે તેના આંખોમાં ચેપ લાગી જાય છે એટલે કે સાદી ભાષ।માં કહીએ તો તેમની આંખ આવી જાય છે. આ દરમિયાન તે ફરી  પરત નિજ મંદિરે પરત ફરે છે. જો કે તેમની આંખમાં ચેપ હોવાથી સોજો હોવાથી આરામ મળે માટે તેમના આંખ પર પાટા બાંઘી દેવામાં આવે છે. જેથી આજે ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ સમગ્ર વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.


Netrotsav ritual Jagannath 2023 : આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, જાણો શું છે આ વિધિ અને તેની રસપ્રદ કહાણી

પાટા ક્યારે ખોલશે

નેત્રોત્સવ બાદ ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે  ખોલવામાં આવે છે.ત્યારબાદ  પછી  ધ્વજા રોહણની વિધિ  અને મંગળા આરતી થશે. ભગવાન માટે જુદા જુદા પકવાન બને છે.  ભગવાનની વિશેષ પૂજા થાય છે. બાદ ભગવાન નગરચર્યા માટે નીકળે છે. જેમાં સાધુ સંતો સાથે મોટી સંખ્યામાં ભાવિકગણ જોડાઇ છે અને વાજતે ગાજતે ભગવાની યાત્રા યોજાઇ છે.  

આજે ભગવાન જગન્નાથજી સરસપુરથી મોસાળથી પરત ફરશે, આ સમયે પરંપરાગત રીતે આજે તેમની નેત્રોત્સવ વિધિ યોજાશે. જેમાં  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહેશે,અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146માં યાત્રા યોજાઇ રહી છે. જેના માટે પ્રશાસને લગભગ તમામ તૈયારીઓ કરી લીધી છે. આજે ભગવાન જગન્નાથજી સરસપુર મોસાળમાંથી પરત ફરશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને બાદ ભગવાની પરંપરાગત રીતે નેત્રોત્સવ વિધિ યોજાશે જેમાં ભાજપ  પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ.  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સાધુ સંતો  ઉપસ્થિત રહેશે.


Netrotsav ritual Jagannath 2023 : આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, જાણો શું છે આ વિધિ અને તેની રસપ્રદ કહાણી

146મી રથયાત્રાને લઈને ગઇકાલે   ગ્રાંડ રિહર્સલ યોજાયું હતું.શનિવારે વરસતા વરસાદ વચ્ચે 15 હજાર પોલીસ અધિકારી કર્મચારીઓએ  મેગા રિહર્સલ કર્યું હતું. રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદની આ 146મી રથયાત્રાને લઇને પ્રશાસન સજ્જ છે તો શહેરીજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પહેલા જયારે ભગવાન મોસાળ ગયા ત્યારે ભગવાન જગન્નાથજીની 108 કળશની જળયાત્રા યોજાઇ હતી. ભગવાન જગન્નાથનજીની જળયાત્રાથી જગન્નાથજીની યાત્રાની વિધિનો પ્રારંભ જળયાત્રાથી થયા છે. ઉલ્લેખનિય છે કે, 4 જૂને ભગવાન જગન્નાથજીની જળયાત્રા રાસ ગરબા અને ભજન મંડળી સાથે વાજતે ગાજતે નીકળી હતી.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
Embed widget