શોધખોળ કરો

રાજ્યમાં કોરોનાની બેકાબૂ સ્થિતિ, ગુજરાતના અનેક શહેરો અને ગામડામાં સ્વૈચ્છિક લોકડાઉન, જાણો શું રહેશે બંધ

દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. ગુજરાત રાજ્યમાં પણ દરરોજ સાત હાજરથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિમાં રાજ્યાના ગામડા અને કેટલાક નાનકડા શહેર લોકડાઉન તરફ વળ્યાં છે. તો જાણીએ  કયાં શહેર અને ગામડામાં હાલ સ્વૈચ્છિક લોકડાઉન છે.

દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. ગુજરાત રાજ્યમાં પણ દરરોજ સાત હાજરથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિમાં રાજ્યાના ગામડા અને કેટલાક નાનકડા શહેર લોકડાઉન તરફ વળ્યાં છે. તો જાણીએ  કયાં શહેર અને ગામડામાં હાલ સ્વૈચ્છિક લોકડાઉન છે.

રાજકોટ:કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે ડીલકસ પાન એસોસિયેશને મહત્વનો નિર્ણય કર્યો છે. ડિલક્સ એસોશિએશનના પ્રમુખ દિવ્યેશ આહિરે સોમવારથી 10 દિવસ સુધી પાન પાર્લર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ડિલક્સ અસોશિએશનની 50થી વધુ દુકાનો છે.

 જિલ્લામાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થતાં  રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 145 થી વધુ ગામડાઓ  સ્વયંભૂ લોકડાઉન કર્યું. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સ્વયંભૂ ત્રણ દિવસ માટે 700 જેટલી ટ્રાન્સપોર્ટ ઓફિસો બંધ રાખવામાં આવશે. રાજકોટ દાણાપીઠના વેપારીઓ આજથી બપોર બાદ જ્યાં સુધી સંક્રમણ ન ઘટે ત્યાં સુધી ત્રણ વાગ્યાથી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના ગોંડલમાં સોની બજારમાં 26 એપ્રિલ સુધી  આંશિક લોકડાઉન રહેશે,  બપોરે ત્રણ વાગ્યા સુધી સોની બજારમાં દુકાનો રહેશે ખુલ્લી રહેશે.

ખોડલધાના ચેરમેન નરેશ પટેલ પટેલ પોતાની ફેક્ટરી પટેલ બ્રાસ આજથી આઠ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કર્યોછે. રાજકોટ ઇમીટેશન ઉદ્યોગ દ્વારા વીકેન્ડમાં દર અઠવાડિયે ત્રણ દિવસ લોકડાઉન(lockdown) કરવામાં આવ્યું છે.

 જામનગર:જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, ફેકટરી ઓનર્સ, વેપારી મહામંડળ અને ધી સીડ્ઝ ગ્રેઇન મર્ચન્ટ એસો દ્વારા આજથી ત્રણ દિવસનો સ્વૈછિક બંધની અપીલ કરવમાં આવી છે.

ગીર સોમનાથ: ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકા ના અગ્રણી આગેવાનો દ્વારા કોડીનારમાં આજથી ત્રણ દિવસ સ્વંયભુ બંધ કરી દેવાયું છે. દૂધ અને મેડિકલ સ્ટોર સિવાય  બધું જ સદંતર બંધ રહેશે.

બોટાદ: કોરોનાના કાબૂમાં લેવા માટે ગઢડાનું ઢસા ગામ મહિનાના દર શુક્ર-શનિ એમ 2 દિવસ બંધ રહેશે.

સુરત: સુરતના  ગ્રામ્ય વિસ્તાર કીમ ,બારડોલી, કામરેજ, ઓલપાડ, મહુવા, કડોદરા ,સાયણમાં આગામી ત્રણ દિવસ 18 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. 

ભાવનગર: ભાગનગરના પાલિતાણામં શુક્ર શનિ રવિ એમ ત્રણ દિવસ લોકડાઉનનો વેપારી એસોશિએશને લીધો નિર્ણય

પાટણ: સમી અને હારીજ એપીએમસી માર્કેટ શનિ અને રવિવાર બંધ રહેશે.  રવી બે દિવસ માટે બંધ રહેશે

સાબરકાંઠા: વડાલી શહેરમાં આવતીકાલથી  30 એપ્રિલ સુધી પાંચ વાગ્યા બાદ બજાર બંધ રહેશે. કોરોનાને કાબૂમાં લેવા વેપારી એસોસિએશન અને સ્થાનિક તંત્રની  બેઠકમાં  નિર્ણય લેવાયો.

નવસારી: કોરોનાની વણસતી સ્થિતિને લઈને નવસારી મુખ્ય શાકભાજી માર્કેટનો બહારનો વિસ્તાર બંધ કરવામાં આવ્યો છે. શાકભાજી માર્કેટની બહાર લારી અને પાથરણાવાળાઓના માટે માર્કેટ બંધ કરાયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.