શોધખોળ કરો

અમદાવાદના ચાંદખેડાના કાઉન્સિલર પ્રતિભા સક્સેનાએ આ કારણે ધરી દીધું રાજીનામુ

અમદાવાદના ચાંદખેડાના કાઉન્સિલર પ્રતિભા સક્સેનાએ તેમના પદ પરથી રાજીનામુ ધરી દીધું છે. જો કે તેમનું રાજીનામુ નામંજૂર કરવામાં આવ્યું છે. શું સમગ્ર મામલો જાણીએ

અમદાવાદના ચાંદખેડાના કાઉન્સિલર પ્રતિભા સક્સેનાએ તેમના પદ પરથી  રાજીનામુ  ધરી દીધું છે.  જો કે તેમનું રાજીનામુ  નામંજૂર કરવામાં આવ્યું છે. શું સમગ્ર મામલો જાણીએ

અમદાવાદ: શહેરના ચાંદખેડાના કાઉન્સિલર પ્રતિભા સક્સેનાએ તેમના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. રાજીનામા મુદ્દે મળતી પ્રાથમિક માહિતી મુજબ તેમના પરિવારના સભ્યોની તબિયત નાદુરસ્ત રહેતી હોવાના કારણે પ્રતિકૂળ સંજોગો ના કારણે આખરે તેમણે કાઉન્સલરના પદ પરથી  રાજીનામુ આપી દીધું છે.  

પ્રતિભા સક્સેનાએ રાજીનામુ આપ્યાં બાદ મ્યુનિસિપલ કમિશનરને મોકલવામાં આવ્યું હતું. જો કે તેમણે પ્રતિભાના રાજીનામાને હાલ નામંજુર કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરે કાઉન્સિલરની સહી અંગે ખરાઈ કરવા અને રૂબરૂમાં રાજીનામુ આપવા પ્રતિભા સક્સેનાને સૂચના આપી છે. હાલ મ્યુનિસિપલ કમિશનરે તેમનું રાજીનામુ નામંજૂર કર્યું છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ ચાંદખેડાના કાઉન્સલરે તેમનું રાજીનામુ પરોક્ષ રીતે મોકલ્યું હોવાથી મ્યુનિસિપલ કમિશનરે તેને નામંજૂર કર્યું છે અને સહીની ખરાઇ માટે પ્રત્યક્ષ રાજીનામુ આપવા સૂચના આપી છે. ઉલ્લેખનિય છે કે, કાઉન્સિલર પ્રતિભા સક્સેનાએ પક્ષના મોવડી મંડળને જાણ કર્યા  વિના જ મ્યુનિસિપલ કમિશનરને રાજીનામુ મોકલી આપ્યું હતું.

એબીપી અસ્મિતાના અમારા સંવાદાતાએ રાજીનામા કારણ મુદ્દે જાણવા માટે પ્રતિભા બેનના પતિ સાથે વાતચીત કરી હતી. પતિ સાથે થયેલી વાતચીત મુજબ પ્રતિભા બેનના પતિને કેન્સરનું નિદાન થયું હોવાથી તેમણે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પતિની તબિયત નાદુરસ્ત રહેવાથી અને તબીબની સલાહ બાદ રાજીનામાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનિય છે કે ચૂંટણીના બે મહિના બાદ જ પ્રતિભા સક્સેનાએ પારાવારિક સમસ્યાના કારણે રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનિય છે કે, ચાંદખેડાના કાઉન્સિલર પ્રતિભા સક્સેનાના પતિને બ્રેઇનનું કેન્સર ડિટેક્ટ થયું છે. કાઉન્સિલર પ્રતિભા બેનને પણ કેન્સર થયું હતું. જેના પગલે તેમણે સર્જરી કરાવી હતી. ઉલ્લેખનિય છે કે, કાઉન્સિલર પ્રતિભા સક્સેનાએ પક્ષના મોવડી મંડળને જાણ કર્યા  વિના જ મ્યુનિસિપલ કમિશનરને રાજીનામુ મોકલી આપ્યું હતું.



વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget