શોધખોળ કરો

અમદાવાદમાં આજે PM મોદીનો ભવ્ય રોડ શો,સાંજે 4થી 9 આ રસ્તા રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

PM Modi Gujarat visit: ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે છે. આજે તેમનો વડોદરા, અમદાવાદ અને ગોધરામાં રોડ શો યોજાશે, જેને લઇને કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યાં છે.

PM Modi Gujarat Visit:ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે,. તેઓ 2 દિવસ ગુજરાત રોકાણ કરશે. તેમનો દાહોદ, વડોદરા, અમદાવાદ, ભૂજમાં કાર્યક્રમ છે. જાણીએ પીએમ મોદીનું 2 દિવસનું સંપૂર્ણ શિડ્યુલ શું છે.

PM મોદીના 2 દિવસનો કાર્યક્રમ

26 મેનો PM મોદીનો કાર્યક્રમ

-26 મે એટલે કે આજે પીએમ મોદી  10 વાગ્યા આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે આવશે. અહી તેમનો એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ શો યોજાશે.

- બાદ તેઓ સીધા જ દાહોદ  જશે.દાહોદમાં સવારે 11  વાગ્યે રેલવે પ્રોજકેટનું  ઉદઘાટન કરશે.દાહોદમાં 11વાગ્યે જનસભાને સંબોધશે

દાહોદ બાદ તેઓ તેઓ કચ્છમાં ભૂજ જશે. ભૂજમાં બપોરે 2 વાગ્યે  રોડ શો યોજશે.

ભૂજમાં સાડાત્રણ વાગ્યે જન સભાને સંબોધશે

સાંજે તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદમાં  6:30 વાગ્યે રોડ શો યોજાશે. એરપોર્ટથી ઇન્દિરા બ્રીજ સુધી રોડ શો થશે બાદ તેઓ ભોજન બાદ રાજ ભવનમાં કરેશ રાત્રિ રોકાણ કરશે

27 મે મંગળવારનો કાર્યક્રમ

27 મેની સવારે PM  મોદી  મહાત્મા ગાંધી મંદિર જશે, અહીં  શહેરી વિકાસ વર્ષની ઉજવણીનું ઉદઘાટન કરશે આ  પહેલા જિલ્લા પંચાયત કચેરીથી મહાત્મા મંદિર સુધીનો  અઢી કિલોમીટની રોડ શો યોજાયો હતો.

પીએમ મોદીનો રોડ શો 26 મે (સોમવાર) ના રોજ સાંજે 6:30 વાગ્યાથી એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે. રોડ શોને કારણે, ડફનાલા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો સાંજે 4 વાગ્યાથી વાહનોની અવરજવર માટે બંધ રહેશે. રોડ શોમાં ભાગ લેનારા અને એરપોર્ટ જતા લોકોને જ રોડ માર્ગે પ્રવેશ આપવામાં આવશે.પોલીસે એરપોર્ટ જતા લોકોને નિર્ધારિત સમય કરતાં બે કલાક પહેલા નીકળી જવા અપીલ કરી છે. કોઈપણ મુસાફર પોલીસને ટિકિટ બતાવીને એરપોર્ટ જઈ શકે છે.

સુભાષબ્રિજથી તપોવન સર્કલ થઈને ગાંધીનગર જઈ શકાય છે.

અમદાવાદથી ગાંધીનગર જતા લોકોએ સુભાષબ્રિજ થઈને તપોવન સર્કલ થઈને ગાંધીનગર જવું પડશે અથવા ડફનાળા, રામેશ્વર, મેમ્કો, નરોડા પાટિયા અને ચિલોડા સર્કલ થઈને ગાંધીનગર જઈ શકશે. ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલ અને સરદાર નગર રોડ થઈને એરપોર્ટ જવું પડશે. રોડ શોમાં આવનારા લોકોએ સાંજે 5 વાગ્યા સુધીમાં પહોંચી જવાનું રહેશે.બપોરે 1 વાગ્યા પછી, શેરીઓ અને સર્વિસ રોડ સહિત તમામ રસ્તાઓ નો પાર્કિંગ ઝોન રહેશે.                    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget