શોધખોળ કરો

PM મોદીએ સંબોધનમાં કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપને યાદ કરતા શું કહ્યું ? જાણો

પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણ દરમિયાન ગુજરાતના કચ્છમાં 2001માં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કર્યો હતો.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે પોતાના સંબોધનમાં બે મોટી જાહેરાત કરી. લોકડાઉનનો ચોથો તબક્કો આવશે. આ સિવાય તેમણે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણ દરમિયાન ગુજરાતના કચ્છમાં 2001માં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કચ્છ ભૂકંપના ભયાનક દ્રશ્યોને કોરોના સાથે જોડતા કહ્યું એ પરિસ્થિતિમાં કોઈ વિચારી પણ નહોતું શકતું કે પરિસ્થિતિ બદલાશે, પરંતુ જોત જોતામાં કચ્છ ફરી પાછું બેઠું થયું. પ્રધાનમંત્રી મોદીએ દેશની જનતાને કચ્છ ભૂકંપનું ઉદાહરણ આપતા કહ્યું, મે મારી આંખે કચ્છમાં ભૂકંપના એ દિવસો જોયા છે. ચારેબાજુ કાટમાળ હતો. બધુ ધ્વસ્ત થઈ ગયું હતું. એવું લાગતુ હતું કચ્છ મોતની ચાદર ઓઢી લીધી છે. એ પરિસ્થિતિમાં કોઈ વિચારી પણ નહોતું શકતું કે કચ્છ ફરીવાર બેઠુ થશે. કચ્છ ફરી ચાલવા લાગ્યું, કચ્છ આગળ વધ્યું. આજ આપણા ભારતીયોની સંકલ્પ શક્તિ છે. આપણે ધારી લઈએ તો કોઈ લક્ષ્ય અસંભવ નથી. કોઈ રસ્તો મુશ્કેલ નથી. ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરી વર્ષ 2001માં ગુજરાતના કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 7.7 હતી. આ ભૂકંપનું કેંદ્ર બિંદુ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબરા ગામથી આશરે 9 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું. પાકિસ્તાનના ભારત પાકિસ્તાન બોર્ડર આવ્યું હતું. જેના કારણે પાકિસ્તાનમાં પણ ઘણુ નુકશાન થયું હતું. રિપોર્ટ્સ મુજબ આ ભૂકંપમાં આશરે 20 હજાર લોકોના મોત થયા હતા, જ્યારે આશરે દોઢ લાખથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભૂજમાં ખૂબ જ મોટાપાયે નુકશાન થયું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat: લેબગ્રોન ડાયમંડના વેપારીનું પાંચ કરોડનું ઉઠામણું, મહિધરપુરા બજારની ઓફિસ બંધ કરી વેપારી ફરારAhmedabad: DEOના આદેશ બાદ રાજસ્થાન સ્કૂલ મનમાની કરતી હોવાનો વાલીઓનો આરોપIFFCO Election:  વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ, કહ્યું...આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે..!BIG NEWS :  ઈફ્કોની ચૂંટણીમાં રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડાકાના એંધાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Embed widget