શોધખોળ કરો

ગીર સોમનાથમાં પતરા-નળિયાના ભાવ આસમાને, મજબૂરીનો લાભ લઈ ડબલ વસૂલાઈ રહ્યા છે ભાવ

કલેક્ટરનું કહેવું છે કે, જો કોઈ પણ દુકાનદાર પતરાના વધુ ભાવ વસુલશે ત્યા રેડ કરવામાં આવશે અને દુકાન સીલ કરીશું.

ગીર સોમનાથ કે જ્યાં તાઉતે વાવાઝોડાએ તો તબાહી મચાવી જ સાથે જ તેના નુકસાનની ભરપાઈ કરવી ગરબો માટે પડ્યા માથે પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈ 17 તારીખે ગીરમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે કોડીનાર, ઉના, ગીર ગઢડા અને જાફરાબાદ તાલુકાના અનેક વિસ્તાર તબાહ થઈ ગયા છે. ખાસ કરીને દરિયાકિનારે આવેલા લોકોના મકાનો, દુકાનો, વાડી વિસ્તારોના ઢાળિયાના નળિયા, પતરાં ઉડી ગયા છે. જેને કારણે ગીર વિસ્તારમાં પતરા અને નળિયાની ભારે માગ વધી છે.

ઉનાથી 40 કિલોમીટર દૂર લોકો પતરા ખરીદવા કોડીનાર આવી રહ્યા છે. પરંતુ પતરાના ભાવ ઉંચા સાંભળી લોકોના આંસુ નીકળી રહ્યા છે. નળિયા અને પતરા લેવા આવેલા લોકોનું કહેવું છે કે, પતરાના ભાવ એક મહિના પહેલા એક મીટરના 175થી 180 હતા. જેના હવે 220થી 240 રૂપિયા વસુલાઈ રહ્યા છે. તો સામે ઉનામાં એક પતરું પણ મળતું ન હોવાનું અને કોડીનારમાં પણ અછત હોવાનું લોકો કહી રહ્યા છે. બીજી તરફ કલેક્ટરનું કહેવું છે કે, જો કોઈ પણ દુકાનદાર પતરાના વધુ ભાવ વસુલશે ત્યા રેડ કરવામાં આવશે અને દુકાન સીલ કરીશું.

નોંધનીય છે કે, તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. વાઝોડાના કારણે સર્જાયેલ આકસ્મિક ઘટનાઓમા રાજ્યમાં કુલ 45 લોકોનાં મૃત્યુ થયા હતા. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 15 લોકોના મૃત્યુ થયા છે. જેમાં મકાન ધસી પડવાથી બે અને દીવાલ પડવાની 13 લોકોના મૃત્યુ થયા છે. તો ભાવનગરમાં કુલ 8 લોકોના મૃત્યુ થયા છે. જેમાં ઝાડ પડવાની બે, મકાન ધસી પડવાથી બે, દીવાલ પડવાથી ત્રણ અને છત પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

તો ગીર સોમનાથમાં 8 લોકોના અવસાન થયા છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તો અમદાવાદમાં કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ખેડામાં બે લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ આણંદ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, નવસારી અને પંચમહાલમાં એક-એક વ્યક્તિઓની મૃત્યુ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
Advertisement

વિડિઓઝ

Porbanadar Crime News: પાર્ટી પ્લોટમાં સગીરા પર ગેંગરેપ | Abp Asmita | 25-7-2025
Shravan Month 2025: શિવાલયોમાં ગુંજ્યો ‘હર હર મહાદેવ’નો નાદ | Abp Asmita | 25-7-2025
Hun To Bolish: હું તો બોલીશ : ઓનલાઈન ગેમના રવાડે ન ચડતા
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષક એટલે ગુરુ કે VVIPનો સેવક?
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર રઝળતું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
shravan 2025: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં ઉમટી શિવભક્તોની ભીડ
shravan 2025: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં ઉમટી શિવભક્તોની ભીડ
India-UK FTA Deal: ભારત અને બ્રિટન વચ્ચે થઈ FTA ડીલ, જાણો કૃષિ સેક્ટર પર શું થશે તેની અસર
India-UK FTA Deal: ભારત અને બ્રિટન વચ્ચે થઈ FTA ડીલ, જાણો કૃષિ સેક્ટર પર શું થશે તેની અસર
Embed widget