શોધખોળ કરો

રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું. તેઓ સ્પષ્ટપણે પણે કહી રહ્યા છે કે, હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી.

Shankracharya Supports Rahul Gandhi on Hindu Statement: રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદન મામલે શંકરાચાર્ય સમર્થનમાં આયા છે. ઉત્તરાખંડ જ્યોતિષ મઠના શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું, મે રાહુલ ગાંધીનું સંસદમાં આપેલું નિવેદન સાંભળ્યું છે. જે વાત થઈ રહી છે તેઓ આવું કાંઈ કહી નથી રહ્યા. રાહુલ ગાંધીએ કહ્યું હિન્દુ ધર્મમાં હિંસાને સ્થાન નથી. તેમની ઉપર આરોપ લગાવવો કે તેમણે હિન્દુધર્મની વિરૂદ્ધ નિવેદન આપ્યું એ દુષ્પ્રચાર છે. તેમના નિવેદનના એક જ ટુંકડાને વાયરલ કરવો અપરાધ છે. આવું કરવા વાળાને પણ દંડ કરવો જોઈએ. રાહુલ ગાંધીએ જે વાત કરી જ નથી તે વાત પર તેમને દોષી માનવા ખોટું છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે હિન્દુધર્મમાં હિંસાને સ્થાન નથી અને એમનું નિવેદન માત્ર એક પાર્ટીના લોકો માટે હતું.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આ 1 મિનિટના વિડિયોને કોંગ્રેસ પાર્ટી દ્વારા તેના સોશિયલ મીડિયા X પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમા તેઓ કહી રહ્યા છે કે, "અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું. તેઓ સ્પષ્ટપણે પણે કહી રહ્યા છે કે, હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી. રાહુલ ગાંધી ક્યાંય પણ હિંદુ ધર્મ વિરુદ્ધ વાત કરી રહ્યા નથી. રાહુલ ગાંધીના સંપૂર્ણ નિવેદનમાંથી અડધા નિવેદનનો ભાગ ફેલાવવામાં આવી રહ્યો છે, જે ખરેખર ગુનો છે. અને આવુ કરનારને સજા થવી જોઈએ.

1લી જુલાઈના રોજ રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે, "જે લોકો પોતાને હિંદુ માને છે, તેઓ 24 કલાક હિંસા અને નફરત ફેલાવતા રહે છે. તમે લોકો બિલકુલ હિંદુ નથી. હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે, સત્યને સાથ આપવો જોઈએ, તેનું સમર્થન કરવું જોઈએ." રાહુલ ગાંધીએ સંસદના વિશેષ સત્ર દરમિયાન આપેલા નિવેદનમાં હિન્દુ વિરોધી વાત કરવામાં આવી નથી. 

સાચો હિંદુ એ છે જે ગાયના રક્ષણ માટે કાયદો લાવે:  શંકરાચાર્ય 

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ અગાઉ રાહુલના નિવેદન પર કહ્યું હતું કે, કોઈપણ રાજકીય પક્ષ સાચો હિંદુ હિતેચ્છુ નથી. કારણ કે, કોઈ પણ રાજકીય પક્ષ હિંદુ ધર્મમાં માતાનો દરજ્જો ધરાવતી 'માતા ગાય' માટે હજુ સુધી 'ગાય સંરક્ષણ કાયદો' લાવી નથી શકી. રાહુલ ગાંધી સંસદમાં જે કહે છે તે રાજકીય નિવેદન છે, પરંતુ સાચો હિંદુ તે છે, જે ગાય સંરક્ષણ કાયદો લાવે.

રામ મંદિરના મુહૂર્તને લઈને શંકરાચાર્યોએ ઉઠાવ્યા હતા સવાલ

અગાઉ શંકરાચાર્યોએ અલગ-અલગ કારણો દર્શાવીને રામ મંદિરનું ઉદ્ઘાટન ટાળવા કહ્યું હતું. જો કે પછીથી શંકરાચાર્યોએ પણ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાને સમર્થન પણ આપ્યું છે. આ પહેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે, મંદિર હજુ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થયું નથી અને તે પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય. અધૂરામાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને શાસ્ત્રોમાં નિષેધ માનવામાં આવે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
ફિફ્ટી ફટકાર્યા બાદ હાર્દિક પંડ્યાએ મહિકા શર્માને આપી ફ્લાઈંગ 'Kiss'; રોમેન્ટિક વીડિયો વાયરલ
ફિફ્ટી ફટકાર્યા બાદ હાર્દિક પંડ્યાએ મહિકા શર્માને આપી ફ્લાઈંગ 'Kiss'; રોમેન્ટિક વીડિયો વાયરલ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
Embed widget