શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે

જાણીતા રામ કથાકાર મોરારીબાપુ ફરી વિવાદમાં સપડાયા છે. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે.

અમદાવાદઃ જાણીતા રામ કથાકાર મોરારીબાપુ ફરી વિવાદમાં સપડાયા છે. હાલમાં જ કોઈ કથામાં મોરારીબાપુએ નીલકંઠવર્ણી  અંગે વિવાદીત નિવેદન કર્યુ હતું. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે. નીલકંઠનું છેતરામણુ રૂપ આવતુ જાય છે. જેમણે ઝેર પીધુ હોય તે નીલકંઠ કહેવાય. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન હોય. ત્યારે મોરારીબાપુની વાતને લઈને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. મોરારીબાપુની વાતને લઈને સત્સંગ સમાજ પણ ઘણો દુઃખી છે. ત્યારે આ મુદ્દે વિવાદ ન વધે તે રીતે મોરારીબાપુને વિવેકસ્વરૂપ સ્વામીએ જવાબ આપ્યો છે. વિવેકસ્વરૂપ સ્વામીએ કહ્યું કે શિવ-પાર્વતીને નીલકંઠવર્ણીએ જ વનમાં જમાડ્યા હતા. તો માર્કડ રૂષિએ ભગવાન સ્વામીનારાયણના જન્મ સમેય આવી તેમના 4 નામ પાડ્યા હતા જેમાં નીલકંઠ નામ હોવાનું પણ સ્વામી વિવેકસ્વરૂપે જણાવ્યું હતું. આ ઉપરાંત મોરારી શબ્દનો અર્થ પણ જણાવી બાપુ પર કટાક્ષ કર્યો હતો. કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કહ્યું કે, બાપુ ને ખબર નઈ હોય તમે જે શિવજીની વાત કરો છે એ શિવજી અને પાર્વતીમા જાતે નીલકંઠ વર્ણીને સાથવો જમાડવા વનમાં આવ્યા હતા. બાપુને આ વાતની જાણ નઈ હોય કે માર્કંડ ઋષિ પોતે ભગવાન સ્વામિનારાયણના જન્મ સમયે આવીને ૪ નામ પાડ્યા હતાં. ૧. હરિ ૨. હરિકૃષ્ણ ૩. ઘનશ્યામ ૪. નીલકંઠ. તો શું બાપુ માર્કંડ ઋષિ કરતા મહાન છે.? કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે તેમણે કહ્યું મોરારીનો અર્થ (મુર દાનવ નામના રાક્ષસને મારનાર શ્રીકૃષ્ણ ભગવાન) થાય છે. જો તમારું નામ મોરારી બાપુ છે તો અમારે શું સમજવું.? બાપુ ને ભગવાન સ્વામિનારાયણ ના નામ નો દ્રોહ કરવા બદલ ક્ષમા યાચના અને માફી માંગવી પડશે.  વ્યાસ પીઠ પર બેસી તમે મનફાવે એમ શાસ્ત્ર વિરુદ્ધ અને અણસમજુ જેવી વાત કરો તો ભગવાન વ્યાસના તમે દ્રોહી થાય. કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે તમે જે હનુમાનજી મહારાજની નિશ્રામાં બેસી કથા કરો છો તો એકવાર સારંગપુરનો ઇતિહાસ જાણી લેજો. નિજાનંદનો (જેને વનવિચરણ વખતે નીલકંઠવર્ણી સ્વરૂપે મહારાજે દર્શન આપી એના કલ્યાણ કોલ આપ્યો હતો)કે હનુમાનજી સ્વયં એમ કહે છે કે હે નીલકંઠ વર્ણી મને ભગવાન રામના રૂપે દર્શન આપો તો નીલકંઠ વર્ણી ભગવાન શ્રી સ્વામિનારાયણે તીર કામઠા સહિત રામ ભગવાન રૂપે દર્શન આપ્યા. જે ભગવાન રામ ની કથા વાંચો છો તો એ ભગવાન રામ કેવીરીતે રાજી રેહશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget