શોધખોળ કરો

કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે

જાણીતા રામ કથાકાર મોરારીબાપુ ફરી વિવાદમાં સપડાયા છે. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે.

અમદાવાદઃ જાણીતા રામ કથાકાર મોરારીબાપુ ફરી વિવાદમાં સપડાયા છે. હાલમાં જ કોઈ કથામાં મોરારીબાપુએ નીલકંઠવર્ણી  અંગે વિવાદીત નિવેદન કર્યુ હતું. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે. નીલકંઠનું છેતરામણુ રૂપ આવતુ જાય છે. જેમણે ઝેર પીધુ હોય તે નીલકંઠ કહેવાય. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન હોય. ત્યારે મોરારીબાપુની વાતને લઈને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. મોરારીબાપુની વાતને લઈને સત્સંગ સમાજ પણ ઘણો દુઃખી છે. ત્યારે આ મુદ્દે વિવાદ ન વધે તે રીતે મોરારીબાપુને વિવેકસ્વરૂપ સ્વામીએ જવાબ આપ્યો છે. વિવેકસ્વરૂપ સ્વામીએ કહ્યું કે શિવ-પાર્વતીને નીલકંઠવર્ણીએ જ વનમાં જમાડ્યા હતા. તો માર્કડ રૂષિએ ભગવાન સ્વામીનારાયણના જન્મ સમેય આવી તેમના 4 નામ પાડ્યા હતા જેમાં નીલકંઠ નામ હોવાનું પણ સ્વામી વિવેકસ્વરૂપે જણાવ્યું હતું. આ ઉપરાંત મોરારી શબ્દનો અર્થ પણ જણાવી બાપુ પર કટાક્ષ કર્યો હતો. કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કહ્યું કે, બાપુ ને ખબર નઈ હોય તમે જે શિવજીની વાત કરો છે એ શિવજી અને પાર્વતીમા જાતે નીલકંઠ વર્ણીને સાથવો જમાડવા વનમાં આવ્યા હતા. બાપુને આ વાતની જાણ નઈ હોય કે માર્કંડ ઋષિ પોતે ભગવાન સ્વામિનારાયણના જન્મ સમયે આવીને ૪ નામ પાડ્યા હતાં. ૧. હરિ ૨. હરિકૃષ્ણ ૩. ઘનશ્યામ ૪. નીલકંઠ. તો શું બાપુ માર્કંડ ઋષિ કરતા મહાન છે.? કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે તેમણે કહ્યું મોરારીનો અર્થ (મુર દાનવ નામના રાક્ષસને મારનાર શ્રીકૃષ્ણ ભગવાન) થાય છે. જો તમારું નામ મોરારી બાપુ છે તો અમારે શું સમજવું.? બાપુ ને ભગવાન સ્વામિનારાયણ ના નામ નો દ્રોહ કરવા બદલ ક્ષમા યાચના અને માફી માંગવી પડશે.  વ્યાસ પીઠ પર બેસી તમે મનફાવે એમ શાસ્ત્ર વિરુદ્ધ અને અણસમજુ જેવી વાત કરો તો ભગવાન વ્યાસના તમે દ્રોહી થાય. કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે તમે જે હનુમાનજી મહારાજની નિશ્રામાં બેસી કથા કરો છો તો એકવાર સારંગપુરનો ઇતિહાસ જાણી લેજો. નિજાનંદનો (જેને વનવિચરણ વખતે નીલકંઠવર્ણી સ્વરૂપે મહારાજે દર્શન આપી એના કલ્યાણ કોલ આપ્યો હતો)કે હનુમાનજી સ્વયં એમ કહે છે કે હે નીલકંઠ વર્ણી મને ભગવાન રામના રૂપે દર્શન આપો તો નીલકંઠ વર્ણી ભગવાન શ્રી સ્વામિનારાયણે તીર કામઠા સહિત રામ ભગવાન રૂપે દર્શન આપ્યા. જે ભગવાન રામ ની કથા વાંચો છો તો એ ભગવાન રામ કેવીરીતે રાજી રેહશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget