શોધખોળ કરો

ખેડૂતોના ધરણાંનો આવ્યો સુખદ અંત, તંત્ર તરફથી આપવામાં આવી આ ખાતરી

બનાસકાંઠા: ગુજરાતમાં ખેડૂતેને આપવામાં આવતી વીજળીનો મુદ્દો ઘણા દિવસથી ગરમાયો છે. ખેડૂતોનો આરોપ છે કે સરકાર તેમને ઓછા કલાકો વીજળી આપે છે. જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો ધરણાં પર પણ બેઠા હતા.

બનાસકાંઠા:  ગુજરાતમાં ખેડૂતેને આપવામાં આવતી વીજળીનો મુદ્દો ઘણા દિવસથી ગરમાયો છે. ખેડૂતોનો આરોપ છે કે સરકાર તેમને ઓછા કલાકો વીજળી આપે છે. જેને લઈને ખેડૂતો ધરણાં પર પણ બેઠા હતા. જો કે દિયોદરના વખા ખાતે સાત દિવસથી ધરણા પર બેઠેલા ખેડૂતોએ આજે ધરણા સમાપ્ત કર્યા છે. આ અંગે વિજકર્મીઓએ લેખિત બાહેંધરી આપતા ધરણાં સમેટવામાં આવ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પિયત માટે આઠ કલાક વીજળી આપવાની લેખિત ખાતરી મળ્યા બાદ ધરણાં સમેટવામાં આવ્યા છે.  જો કે ધરણાં સમાપ્ત કરતા સમયે કહ્યું કે, જો લેખિતમાં બાંહેધરી આપ્યા બાદ જો વીજ કાપ આપવામાં આવશે તો ફરી ધરણાં પર ઉતરશું.

25 માર્ચે કિસાન સંઘે આપ્યું હતું અલ્ટિમેટમ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અપૂરતી વીજળી (power issue)ને લઈને ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે. આ મામલે હવે ભારતીય કિસાન સંઘ (Bharatiy Kisan Sangh) પણ મેદાને આવ્યું છે. ભારતીય કિસાન સંઘે આ મુદ્દે હુંકાર કર્યો છે. ભારતીય કિસાન સંઘે આ મુદ્દે રાજ્યના ઉર્જા મંત્રી  કનુ દેસાઈને પત્ર લખ્યો હતો. કિસાન સંઘે રાજ્યવ્યાપી કાર્યક્રમો કરવાની ચીમકી આપી હતી. કિસાન સંઘે કહ્યું કે હવે ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે.  શું સરકાર આનાથી પણ વિકરાળ સ્થિતિ નું નિર્માણ કરવા માંગે છે ?

કિસાન સંઘે લખેલા પત્રમાં કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતીમાં ખેડૂતો વિજળીથી ત્રાહિમામ પોકારી ગયા છે.ભૂતકાળની પરિસ્થિતી પૂનઃનિર્માણ થઈ રહી છે.ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે ઉભા પાકો બળી રહયા છે.શુ હજુ પણ આપણી સરકાર આનાથી પણ વિકરાળ પરિસ્થિતીનું નિમાર્ણ કરવા માગે છે કે કેમ ? તાલુકા અને જીલ્લા સ્તરના કાર્યકર્તાઓ સ્થિતીને અનુરૂપ કાર્યક્રમો કરી રહયા છે.આ ગંભીર સ્થિતીને હવે લાંબો સમય ચલાવી શકાય તેમ નથી.

કિશાન સંઘે કહ્યું હતું કે, આગામી 72 કલાકમાં સ્થિતીમાં સુધારો નહીં આવે તો ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ઘ્વારા નાછૂટકે સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો કરવાની ફરજ પડશે અને તે વખતે જે તે સ્થિતીનું નિમાર્ણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે અત્યારે હાલ પણ ગુજરાતમાં ખેડૂતો કિસાન સંઘના નેજા હેઠળ સતત વિજળી લેવા માટે સબસ્ટેશનો આગળ પોતાનો પાક ઘાસચારો બચાવવા ઘરણાંમાં બેઠા છે.એમના ઉપર જો કોઈ પોલીસ દમન કરવામાં આવશે તે સાંખી લેવામાં આવશે નહીં.વર્તમાન સરકાર અને જે તે વખતની તત્કાલીન સરકાર કિસાન સંઘના કાર્યક્રમોથી વાકેફ જ છે.તો તુરંત જ સહકારથી સરકાર આગળ વધે .

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Embed widget