શોધખોળ કરો

જૂનાગઢ લીલી પરિક્રમાને લઇને લેવાયો મહત્વનો નિર્ણય, જાણો 14 નવેમ્બરથી કેવી રીતે યોજાશે

જૂનાગઢમાં દિવાળી બાદ યોજાતી લીલી પરિક્રમાને લઇને સત્તાવાર રીતે નિર્ણય જાહેર કરી દેવાયો છે. 14 નવેમ્બરથી પ્રતિકાત્મક રીતે યોજાશે

જૂનાગઢમાં દિવાળી બાદ યોજાતી લીલી પરિક્રમાને લઇને સત્તાવાર રીતે નિર્ણય જાહેર કરી દેવાયો છે.

આગામી 14 નવેમ્બરથી પ્રતીકાત્મક રીતે લીલી પરિક્રમા શરૂ થશે. સાધુ સંતોની હાજરીમાં પ્રતિકાત્મક લીલી પરિક્રમામનો પ્રારંભ થશે. કોવિડના નિયમોના પાલન સાથે 14 નવેમ્બરથી આ પ્રતીકાત્મ લીલી પરિક્રમાને લીલી ઝંડી આપી દેવાઇ છે. 400 લોકો સાથે આ લીલી પરિક્રમા યોજાશે, જેમાં સાધુ સંતો જોડાશે. 

જો કે બીજી તરફ આ નિર્ણયથી વિશ્વ હિન્દુ પરિષદ નારાજ છે. તમામ ભાવિકોને લીલી પરિક્રમામાં હાજરી આપવાની માગણી સાથે  વિશ્વ હિન્દૂ પરિષદએ આજે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.

દર વર્ષે જૂનાગઢ ખાતે યોજાતી લીલી પરિક્રમા અંગે નિર્ણય લેવા માટે  કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં  સાધુ-સંતોની ઠકમાં ઉતારા મંડળ અને તમામ કર્મચારીઓ પણ હાજર રહ્યાં હતા.  કોરોનાને લીધે પરિક્રમા કરવી કે નહીં તે અંગે ચર્ચા થઇ હતી.  તમામ લોકોના અભિપ્રાય રાજ્ય સરકારને મોકલાયા હતા. નોંધનીય છે કે, ગત વર્ષે કોરોના મહામારીને કારણે લીલી પરિક્રમાને મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યારે આ વખતે કોરોના સંક્રમણ ઘટ્યું હોવાથી લીલી પરિક્રમાને મંજૂરી મળી છે પરંતુ માત્ર પતિકાત્મક રીતે આ લીલી પરિક્રમા યોજાશે.  

દર વર્ષે કારતક સુદ અગિયારસથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય છે.  ગિરનારની તળેટીમાં 4 દિવસનો મેળો યોજાય છે તથા 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જંગલમાં પરિક્રમા કરે છે. ગત વર્ષે જિલ્લા કલેક્ટરે જૂનાગઢની લીલી પરિક્રમા કોરોના રોગચાળાને કારણે બંધ રાખવાનો આદેશ કર્યો હતો.જ્યારે આ વર્ષે પ્રતિકાત્મક રીતે લીલી પરિક્રમા યોજવા માટેની મંજૂરી મળી ગઇ છે.

 

જૂનાગઢમાં દિવાળી બાદ યોજાતી લીલી પરિક્રમાને લઇને સત્તાવાર રીતે નિર્ણય જાહેર કરી દેવાયો છે.આગામી 14 નવેમ્બરથી પ્રતીકાત્મક રીતે લીલી પરિક્રમા શરૂ થશે. સાધુ સંતોની હાજરીમાં પ્રતિકાત્મક લીલી પરિક્રમામનો પ્રારંભ થશે. કોવિડના નિયમોના પાલન સાથે 14 નવેમ્બરથી આ પ્રતીકાત્મ લીલી પરિક્રમાને લીલી ઝંડી આપી દેવાઇ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Embed widget