શોધખોળ કરો

સ્વામિનારાયણ મંદિરના 47 વર્ષના સેવકે 8 વર્ષની માસૂમ બાળા પર ગુજાર્યો બળાત્કાર, જાણો ક્યાં લઈ જઈને કર્યું આ ઘૃણાસ્પદ કૃત્ય ?

સોહમ ભગતે મૂળ મધ્યપ્રદેશના અને વર્ષોથી અહીંયા સ્થાયી થયેલા એક સ્વામિનારાયણ સત્સંગી પરિવાર સાથે પરીચય કેળવ્યો હતો. અવાર નવાર આ સત્સંગી તેમના પરિવાર સાથે મંદિરમાં આવતાં જતાં હતા

અમદાવાદઃ વડતાલ સ્વામિનારાયણ મંદિરના 47 વર્ષીય સેવકે એક 8 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચ્યો છે. આ સેવક આઠ વર્ષીય બાળકીને ગોમતી તળાવે ફરવા લઈ જવાના બહાને લક્ષ્મીનારાયણ ભુવન લઈ ગયો હતો. ભુવનમાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. સેવકની હવસનો ભોગ બનેલી 8 વર્ષીય બાળકીએ આ વાત તેના માતાપિતાને કરતાં તેના પરિવારે ચકલાસી પોલીસ મથકે આ અંગે સેવક વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

મૂળ મધ્યપ્રદેશના પણ છેલ્લા 30 વર્ષથી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રહેતા 47 વર્ષીય સેવક (પાર્ષદ) સોહમ ભગતે 8 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારતાં ચકચાર જાગી છે. સોહમ ભગતે મૂળ મધ્યપ્રદેશના અને વર્ષોથી અહીંયા સ્થાયી થયેલા એક સ્વામિનારાયણ સત્સંગી પરિવાર સાથે પરીચય કેળવ્યો હતો. અવાર નવાર આ સત્સંગી તેમના પરિવાર સાથે મંદિરમાં આવતાં જતાં હતા.

શનિવારે  પરિવારના ઘરેથી સોહમ ભગત આઠ વર્ષીય બાળકીને ગોમતી તળાવ બતાવવાના બહાને વડતાલ સ્થિત લક્ષ્મીનારાયણ ભૂવન લઈ ગયો હતો. ભુવનના રૂમમાં તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાનું ડીવાયએસપી જી.એસ. શ્યાને જણાવ્યું છે. બળાત્કારનો ભોગ બનેલી બાળાની ખરાબ હાલત જોઈને માતાએ બાળકીને આ બાબતે પૂછપરછ કરતા બાળકીએ હકીકત જણાવી હતી. એ પછી પરિવારે મંદિર પ્રશાસને વાત કરતાં મંદિર પ્રશાસને આ હવસખોર સોહમ ભગતને પોલીસના હવાલે કર્યો છે.

બાળકીના પરિવારે આ બનાવ અંગે ચકલાસી પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ભોગ બનનાર બાળકીને મેડિકલ તપાસ માટે અમદાવાદ લઈ જવામાં આવી છે. ગભરાયેલી બાળકીનું તબીબની ટીમ દ્વારા કાઉન્સિંલંગ કરવામાં આવી રહ્યું હોવાનું ડાકોર સીપીઆઇ આર. એન. વાઘેલાએ જણાવ્યું છે. આરોપી સોહમ ભગતની પણ ધરપકડ કરી તેને પણ મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો છે. 

ગુજરાતના પાટીદારોને OBCમાં સમાવીને અનામત આપવા મુદ્દે મોદી સરકારના મંત્રીનું મોટું એલાન, જાણો વિગત

પેરાલિમ્પિક્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર આ ખેલાડી છે IAS અધિકારી, જાણો ક્યાં છે કલેક્ટર ? કઈ રીતે સ્પોર્ટ્સ તરફ વળ્યા ?

Nipah Virus: કેરળમાં કોરોના બાદ આ જીવલેણ વાયરસનો કહેર, 12 વર્ષના બાળકના મોતથી ફફડાટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget