શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ક્યા નેતાએ કહ્યુઃ ટિકિટ મળશે તો લડીશું, નહિંતર શાંતિથી ઘરે બેસીશું....
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. આ બેઠકોમાં એક બેઠક લીંબડીની પણ છે.
![કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ક્યા નેતાએ કહ્યુઃ ટિકિટ મળશે તો લડીશું, નહિંતર શાંતિથી ઘરે બેસીશું.... What did this leader who left the Congress and joined the BJP say? કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ક્યા નેતાએ કહ્યુઃ ટિકિટ મળશે તો લડીશું, નહિંતર શાંતિથી ઘરે બેસીશું....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/30161030/Somabhai-patel.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. આ બેઠકોમાં એક બેઠક લીંબડીની પણ છે. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલે રાજીનામું ધરી દેતાં આ બેઠક ખાલી પડી છે.
ભાજપ માટે જીતની શક્યતા ધારવતી આ બેઠક પર ભાજપ સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલને ટીકિટ આપશે કે નહીં તેના પર સૌની નજર છે. સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલ જુ ભાજપમાં જોડાયા નથી ત્યારે તેમને ચૂંટણી લડવા અંગે પૂછાતાં તેમણે કહ્યું કે, ટિકિટ મળશે તો લડીશું, નહિંતર શાંતિથી ઘરે બેસીશું.
ભાજપમાં આ બેઠક જીતવા માચે કિરીટસિંહ રાણા સક્ષમ ગણાય છે. સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલને ટીકિટ ના મળે ને એ બળવો કરે તો ભાજપ માટે મુશ્કેલી સર્જાય.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)