શોધખોળ કરો

જૂનાગઢના મહાશિવરાત્રી મેળાને લઇને શું લેવામાં આવ્યો મોટો નિર્ણય?

જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સાધુ-સંતો, જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.

જૂનાગઢઃ શિવભક્તો માટે ખુશખબર આવ્યા છે.જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો યોજવાની આખરે મંજૂરી આપી દેવામાં આવી છે. જૂનાગઢમાં કોરોનાની ગાઈડલાઈન સાથે  મહાશિવરાત્રિનો મેળો યોજાશે. આ નિર્ણય કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં લેવાયો હતો. ભક્તો કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી ભવનાથની તળેટીમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાનો લ્હાવો લઈ શકશે. મહત્વનું છે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી મેળા યોજવા પર પ્રતિબંધ લગાવવામાં આવતો હતો. પરંતુ હાલ કોરોનાનું સંક્રમણ ઓછું થતા અને મોટા ભાગના લોકોનું વેક્સીનેશન થઈ જતા કોરોનાની ગાઈડલાઈન સાથે મેળો યોજવાની મંજૂરી આપવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સાધુ-સંતો, જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે કોરોના ગાઈડલાઈન સાથે આ વર્ષે જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિનો ભવ્ય મેળો યોજાશે.

મેળાનો પરંપરાગત રીતે પ્રારંભ 25 ફેબ્રુઆરીના ધ્વજારોહણથી કરાશે.મહત્વનું છે કે, કોરોનાને લઈ છેલ્લા 2 વર્ષથી જૂનાગઢમાં પ્રતિકાત્મક રીતે જ મેળો યોજાતો હતો. જો કે, આ વર્ષે કોરોના કાબૂમાં આવતા શિવરાત્રિનો મેળો યોજવા માટે જૂનાગઢ મનપાના પદાધિકારીઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. એવામાં આજે નિર્ણય લેવાયો હતો કે આ વર્ષે જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો યોજાશે. આ નિર્ણયને સાધુ-સંતોએ આવકાર્યો હતો.

 

ચીનની આ દિગ્ગજ મોબાઇલ કંપની ભારતમાં 2023 સુધી કરશે 3,500 કરોડનું રોકાણ, જાણો શું છે પ્લાનિંગ........

EPFO સભ્ય છો ? તો જાણી લો સરકાર તમારા માટે શું શું આપી રહી છે લાભ, શું છે ફાયદો, જાણો વિગતે

 

AADHAR: તમે માત્ર એક મોબાઈલ નંબરથી આખા પરિવારનું આધાર PVC કાર્ડ મગાવી શકો છો, આ રીતે સરળતાથી અરજી કરી શકો છો

 

મોદી સરકાર યુવાનોને દર મહિને આપી રહી છે 25000 રૂપિયા અને કાયમી નોકરી? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Embed widget