શોધખોળ કરો

જૂનાગઢના મહાશિવરાત્રી મેળાને લઇને શું લેવામાં આવ્યો મોટો નિર્ણય?

જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સાધુ-સંતો, જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.

જૂનાગઢઃ શિવભક્તો માટે ખુશખબર આવ્યા છે.જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો યોજવાની આખરે મંજૂરી આપી દેવામાં આવી છે. જૂનાગઢમાં કોરોનાની ગાઈડલાઈન સાથે  મહાશિવરાત્રિનો મેળો યોજાશે. આ નિર્ણય કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં લેવાયો હતો. ભક્તો કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી ભવનાથની તળેટીમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાનો લ્હાવો લઈ શકશે. મહત્વનું છે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી મેળા યોજવા પર પ્રતિબંધ લગાવવામાં આવતો હતો. પરંતુ હાલ કોરોનાનું સંક્રમણ ઓછું થતા અને મોટા ભાગના લોકોનું વેક્સીનેશન થઈ જતા કોરોનાની ગાઈડલાઈન સાથે મેળો યોજવાની મંજૂરી આપવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સાધુ-સંતો, જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે કોરોના ગાઈડલાઈન સાથે આ વર્ષે જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિનો ભવ્ય મેળો યોજાશે.

મેળાનો પરંપરાગત રીતે પ્રારંભ 25 ફેબ્રુઆરીના ધ્વજારોહણથી કરાશે.મહત્વનું છે કે, કોરોનાને લઈ છેલ્લા 2 વર્ષથી જૂનાગઢમાં પ્રતિકાત્મક રીતે જ મેળો યોજાતો હતો. જો કે, આ વર્ષે કોરોના કાબૂમાં આવતા શિવરાત્રિનો મેળો યોજવા માટે જૂનાગઢ મનપાના પદાધિકારીઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. એવામાં આજે નિર્ણય લેવાયો હતો કે આ વર્ષે જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો યોજાશે. આ નિર્ણયને સાધુ-સંતોએ આવકાર્યો હતો.

 

ચીનની આ દિગ્ગજ મોબાઇલ કંપની ભારતમાં 2023 સુધી કરશે 3,500 કરોડનું રોકાણ, જાણો શું છે પ્લાનિંગ........

EPFO સભ્ય છો ? તો જાણી લો સરકાર તમારા માટે શું શું આપી રહી છે લાભ, શું છે ફાયદો, જાણો વિગતે

 

AADHAR: તમે માત્ર એક મોબાઈલ નંબરથી આખા પરિવારનું આધાર PVC કાર્ડ મગાવી શકો છો, આ રીતે સરળતાથી અરજી કરી શકો છો

 

મોદી સરકાર યુવાનોને દર મહિને આપી રહી છે 25000 રૂપિયા અને કાયમી નોકરી? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget