શોધખોળ કરો

Kargil Vijay Diwas : 60 દિવસ સુધી ચાલેલા કારગિલ યુદ્ધની શૌર્યગાથા, 5 ગોળી વાગ્યા બાદ પણ આ રીતે લડતાં રહ્યાં કેપ્ટન વિજંયત

ભારતીય સેનાએ વર્ષ 1999માં કારગીલમાં પાકિસ્તાની સૈનિકોને પરાજય આપી.કારગીલમાં ઊંચાઈવાળા વિસ્તારો પર કબજો કરી લીધો હતો

Kargil Vijay Diwas : ભારતીય સેનાએ વર્ષ 1999માં કારગીલમાં પાકિસ્તાની સૈનિકોને પરાજય આપી.કારગીલમાં ઊંચાઈવાળા વિસ્તારો પર કબજો કરી લીધો હતો. ભારતે પાકિસ્તાની સૈનિકો સામે ઓપરેશન વિજય શરૂ કર્યું. 60 દિવસના યુદ્ધમાં ભારતીય સૈનિકો પાકિસ્તાની સૈનિકોને ભગાડવામાં સફળ રહ્યા હતા.

 

કારગીલ વિજય દિવસ. ભારતીય સૈનિકો માટે ગૌરવ દિવસ. આ જીતને આજે  24 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 1999માં પાકિસ્તાની સેનાએ કાશ્મીરમાં ઘૂસણખોરી કરીને અનેક શિખરો પર કબજો કર્યો હતો. 3 મેના રોજ ભારતને ભરવાડો દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરીની માહિતી મળી હતી. અંતે, 10 મેના રોજ, પાકિસ્તાની સૈનિકોને ભગાડવા માટે ઓપરેશન વિજય શરૂ થયું. ભારતીય સેનાએ કારગીલની પહાડીઓ પર કૂચ શરૂ કરી હતી. હજારો ફૂટ ઊંચા શિખરો પર દુશ્મનો કબજો જમાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય સેના માટે પડકાર ઘણો મુશ્કેલ હતો. લગભગ 60 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય જવાનોની બહાદુરીના કારણે ભારતે યુદ્ધ જીત્યું. યુદ્ધમાં લગભગ 500 સૈનિકો શહીદ થયા હતા. 1300થી વધુ જવાનો ઘાયલ થયા છે. કારગિલ યુદ્ધ 26 જુલાઈ 1999 ના રોજ સમાપ્ત થયું હતું.

દ્રાસ સેક્ટરની જવાબદારી લેફ્ટનન્ટ જનરલ મોહિન્દ્ર પુરીને સોંપવામાં આવી હતી. તોલોલિંગ શિખર પર કબજો કરવાનો ભારતીય સેનાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ પછી લેફ્ટનન્ટ જનરલે તોલોલિંગને જીતવાની જવાબદારી 2 રાજપૂતાના રાઈફલ્સને સોંપી. 9 જૂને જ્યારે ભારતીય સેનાએ બાલ્ટિક પ્રદેશમાં બે ચોકીઓ પર કબજો કર્યો ત્યારે તેમનો ઉત્સાહ વધી ગયો. 12 જૂનના રોજ સીઓ કર્નલ રવિન્દ્રનાથે ટોલોલિંગને જીતવાની યોજના બનાવી. આ પછી, સૈનિકોએ 13 જૂને દ્રાસ સેક્ટરમાં તોલોલિંગની ટોચ પર ત્રિરંગો ફરકાવ્યો. આ શિખર પર કબજો કરવા દરમિયાન કોબ્રા દિગેન્દ્ર સિંહે 48 ઘુસણખોરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ દરમિયાન તેને 5 ગોળીઓ વાગી હતી.તોલોલિંગ પર વિજયમાં કેપ્ટન વિજંયતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.

ટાઈગર હિલ પછી ભારતીય સૈનિકોએ બટાલિક સેક્ટરમાં જુબર હિલ પર કબજો કર્યો. આ પછી, જવાનોએ આગળ કૂચ કરી અને તે જ સેક્ટરમાં જુબર હિલને કબજે કરવા માટે બહાદુરીનું પ્રદર્શન કર્યું. જુબલ હિલના કબજામાં મેજર સરવનન શહીદ થયા હતા. મેજરે 29 મેના રોજ ને જુબર હિલ્સ માટે તેમણે પ્લાટૂનનું નેતૃત્વ કર્યુ હતું.  તેણે દુશ્મનો પાસેથી બે બંકરો કબજે કર્યા હતા. યુદ્ધમાં ચાર દુશ્મનોને માર્યા બાદ તેઓ શહીદ થયા હતા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget